ભારતનું બંધારણ (Constitution Of India) વહીવટી સુધારા પંચની નિમણૂક કયારે કરવામાં આવી ? 1972 1975 1980 1966 1972 1975 1980 1966 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આપણા દેશમાં વડી અદાલતના ન્યાયમૂર્તિઓ કોણ નીમે છે ? વડાપ્રધાન રાષ્ટ્રપતિ રાજ્યપાલ મુખ્યપ્રધાન વડાપ્રધાન રાષ્ટ્રપતિ રાજ્યપાલ મુખ્યપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વહીવટમાં અસરકારક નિર્ણય માટે શું અત્યંત જરૂરી છે ? અનુભવી વ્યકિત દ્વારા લેવાય ગતિશીલ અને ધ્યેયપૂર્ણ હોય સર્વાનુમતે લેવાય બહુમતિથી લેવાય અનુભવી વ્યકિત દ્વારા લેવાય ગતિશીલ અને ધ્યેયપૂર્ણ હોય સર્વાનુમતે લેવાય બહુમતિથી લેવાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિશ્વના સૌ પ્રથમ ઈ–પુસ્તકનું નામ શું છે ? આપેલ પૈકી એક પણ નહીં ભારતીય બંધારણ અમેરિકન બંધારણ બ્રિટન બંધારણ આપેલ પૈકી એક પણ નહીં ભારતીય બંધારણ અમેરિકન બંધારણ બ્રિટન બંધારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા મુખ્ય ન્યાયાધીશે ભારતના રાષ્ટ્રપતિ તરીકે પણ કાર્ય બજાવેલ છે ? જસ્ટિસ એસ. ગોવાદાર્ડ જસ્ટિસ એમ. હિદાયતુલ્લા જસ્ટીસ કે. કાનન જસ્ટિસ સી. રેડ્ડી જસ્ટિસ એસ. ગોવાદાર્ડ જસ્ટિસ એમ. હિદાયતુલ્લા જસ્ટીસ કે. કાનન જસ્ટિસ સી. રેડ્ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) હાઇકોર્ટ અધિકારીઓ અને કર્મચારીઓની નિમણુંક કોણ કરે છે ? માન. મુખ્યમંત્રીશ્રી માન. મુખ્ય ન્યાયાધીશ શ્રી માન. કાયદામંત્રીશ્રી માન. ગવર્નર શ્રી માન. મુખ્યમંત્રીશ્રી માન. મુખ્ય ન્યાયાધીશ શ્રી માન. કાયદામંત્રીશ્રી માન. ગવર્નર શ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP