ભારતનું બંધારણ (Constitution Of India)
'અસ્પૃશ્યતા' નાબૂદ કરવામાં આવે છે અને કોઇ પણ સ્વરૂપમાં તેના આચરણની મનાઈ કરવામાં આવે છે. અસ્પૃશ્યતામાંથી ઉપસ્થિત થતી કોઈ પણ અયોગ્યતા ચાલુ રાખવાનું કાયદા મુજબ શિક્ષાપાત્ર ગુનો ગણાશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ – 17
આર્ટિકલ – 15
આર્ટિકલ – 16(2)
આર્ટિકલ – 19

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા ?

ડૉ.રાજેન્દ્ર પ્રસાદ
મૌલાના આઝાદ
જવાહરલાલ નેહરુ
ડૉ.બી. આર. આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેના પૈકી કયા દેશનું બંધારણ, વિશ્વનું સૌથી લાંબુ-સર્વગ્રાહી લિખિત બંધારણ ગણવામાં આવે છે ?

ભારત
રશિયા
યુ.એસ.એ.
બ્રિટન (યુ.કે.)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અનુચ્છેદ 54 પ્રમાણે રાષ્ટ્રપતિની ચૂંટણી કોના દ્વારા કરવામાં આવે છે ?

સંસદના બંને ગૃહના સભ્યો દ્વારા અને રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા સભ્ય દ્વારા બંનેના સયુંકત સભ્યો દ્વારા
રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા સભ્ય દ્વારા
સંસદના બંને ગૃહના સભ્યો દ્વારા
પ્રધાનમંત્રી દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
42માં બંધારણીય સુધારા (1976) થી બંધારણના આમુખનાં સુધારો કરીને ઉમેરવામાં આવ્યું કે, ___

વિચાર, અભિવ્યક્તિ, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા
રાષ્ટ્રની એકતા અને અખંડિતતા
વ્યક્તિનું ગૌરવ અને બંધુતાની ખાતરી
દરજ્જાની સમાનતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સ્વતંત્રતા સમયે હૈદરાબાદ રાજ્યના વિલીનીકરણમાં કોણે અગત્યનો ભાગ ભજવ્યો હતો ?

વૈક્યાં પીંગલી
જવાહરલાલ નહેરુ
કનૈયાલાલ મુનશી
પટ્ટાભિ સીતારામૈયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP