ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટેની રાષ્ટ્રીય પંચની નિમણૂંક કરવાની સત્તા કોની છે ?

સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ
રાષ્ટ્રપતિ
વડાપ્રધાન
સમાજ કલ્યાણ ખાતાના મંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્રશાસિત પ્રદેશોનો વહીવટ કેન્દ્રના કયા મંત્રાલયને હસ્તક છે ?

નાણાં
કાનૂની બાબતો
ઉદ્યોગ અને ખનિજ
ગૃહ બાબતો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP