ભારતનું બંધારણ (Constitution Of India)
કયા મહાનુભાવને ગુજરાત રાજ્યના અધ્યક્ષ થવાનું સૌભાગ્ય બે વખત સાંપડયું છે ?

કુંદનલાલ ધોળકીયા
મનુભાઈ પાલખીવાલા
શશીકાંત લાખાણી
નટવરલાલ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
દ્વિતીય વહીવટી સુધારાપંચે તેના 15મા અહેવાલમાં રાજ્યનું મંત્રીમંડળ કેટલા સભ્યોનું રાખવાની ભલામણ કરી છે ?

વિધાનસભાની સભ્ય સંખ્યા 10 ટકાથી 15 ટકા.
વિધાનસભાની સભ્ય સંખ્યા 20ટકા.
ઓછામાં ઓછા 20 સભ્યો.
વિધાનસભાની સભ્ય સંખ્યાના 5 ટકા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના કયા સુધારા બાદ પંચાયતો માટે નાણા આયોગની રચના કરવા માટેની જોગવાઈઓ દાખલ કરવામાં આવેલી છે ?

74મો સુધારો
73મો સુધારો
71મો સુધારો
72મો સુધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નાણાંકીય ખરડા સિવાય કોઈપણ ખરડાને રાષ્ટ્રપતિ પુનઃવિચારણા માટે મોકલી શકાય છે આવી જોગવાઈ કયા અનુચ્છેદમાં છે ?

અનુચ્છેદ 200
અનુચ્છેદ 222
અનુચ્છેદ 111
અનુચ્છેદ 211

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણ મુજબ જિલ્લા સેશન્સ જજની નિમણુંક કોણ કરે છે ?

રાજ્યના મુખ્યમંત્રી
સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ
રાજ્યના રાજ્યપાલ
રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભાષાપંચની નિમણુંક કરવાની સત્તા કોની છે ?

ઉપરાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ
માનવસંસાધન મંત્રી
સર્વોચ્ચ અદાલત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP