ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય વહીવટ/સરકારી તંત્રનું વ્યવસ્થાતંત્ર-સ્વરૂપ (સંગઠન) નીચેના પૈકી કયા સિદ્ધાંત ઉપર આધારિત છે ? શ્રેણી-સ્તુપ (પિરામીડ)નો સિદ્ધાંત આદેશની એકતાનો સિદ્ધાંત અંકુશ–સીમાનો સિદ્ધાંત સંકલનના સિદ્ધાંત શ્રેણી-સ્તુપ (પિરામીડ)નો સિદ્ધાંત આદેશની એકતાનો સિદ્ધાંત અંકુશ–સીમાનો સિદ્ધાંત સંકલનના સિદ્ધાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય જાહેર સેવા આયોગના સભ્યને તેઓના પદ પરથી દૂર કરવાની સત્તા ભારતના સંવિધાન હેઠળ કોને છે? સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિ રાજ્યપાલ વડાપ્રધાન સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિ રાજ્યપાલ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ માહિતી કમિશનરને તેના હોદ્દા ઉપરથી દૂર કોની ભલામણ / સલાહથી કરી શકે છે ? સંસદ સર્વોચ્ચ અદાલત કેન્દ્રિય તકેદારી આયોગ લોકસભા સંસદ સર્વોચ્ચ અદાલત કેન્દ્રિય તકેદારી આયોગ લોકસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જ્ઞાતિ આધારિત અનામત 50 ટકાથી વધવી જોઈએ નહીં એવું કોણે કહ્યું ? સર્વોચ્ચ અદાલત ગુજરાત વિધાનસભા લોકસભા આયોજન પંચ સર્વોચ્ચ અદાલત ગુજરાત વિધાનસભા લોકસભા આયોજન પંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોની ભલામણ સિવાય, ચૂંટણી કમિશનરને હોદ્દા પરથી દૂર કરી શકાય નહીં ? મુખ્ય ચૂંટણી કમિશનર સંસદ ભારતના રાષ્ટ્રપતિ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ મુખ્ય ચૂંટણી કમિશનર સંસદ ભારતના રાષ્ટ્રપતિ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) માન. રાષ્ટ્રપતિશ્રી સંસદમાં મહત્તમ કેટલા સભ્યોની નિમણૂંક કરી શકે છે ? 12 13 11 14 12 13 11 14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP