ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય વહીવટ/સરકારી તંત્રનું વ્યવસ્થાતંત્ર-સ્વરૂપ (સંગઠન) નીચેના પૈકી કયા સિદ્ધાંત ઉપર આધારિત છે ?

શ્રેણી-સ્તુપ (પિરામીડ)નો સિદ્ધાંત
અંકુશ–સીમાનો સિદ્ધાંત
સંકલનના સિદ્ધાંત
આદેશની એકતાનો સિદ્ધાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
જિલ્લા આયોજન સમિતિની રચના શાના હેઠળ કરવામાં આવે છે ?

74મો બંધારણીય સુધારો
રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
73મો બંધારણીય સુધારો
આયોજન પંચની માર્ગ રેખાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગુજરાતના સૌ પ્રથમ મુખ્ય ન્યાયમૂર્તિનું નામ જણાવો.

જયશંકર શેલત
કાંતિલાલ દેસાઈ
પ્રફુલચંદ્ર ભગવતી
સુંદરલાલ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના સંવિધાનના આરંભની તરત પહેલા ઓછામાં ઓછા પાંચ વર્ષ સુધી ભારતના રાજ્યક્ષેત્રમાં સામાન્ય રીતે રહેતી હોય તેવી દરેક વ્યકિત ભારતની નાગરિક ગણાશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ?

આર્ટિકલ - 5
આર્ટિકલ - 7
આર્ટિકલ - 3
આર્ટિકલ - 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP