ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં અનુસૂચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારોના વહીવટ અંગેના નિર્દેશો આપવામાં આવેલ છે ?

આર્ટિકલ – 244
આર્ટિકલ – 237
આર્ટિકલ – 97
આર્ટિકલ – 181

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના કયા પરિશિષ્ટ હેઠળ સહકાર સંબંધિ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે ?

પરિશિષ્ટ - V
પરિશિષ્ટ – VI
પરિશિષ્ટ – VII
પરિશિષ્ટ - IX

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કોઇ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ નીચેના પૈકી કયું આજ્ઞાપત્ર ફરમાવી શકે ?

સર્ટિઓરરી
કો-વોરન્ટો
મેન્ડેમસ
હેબિયર્સ કોર્પસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP