ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં અનુસૂચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારોના વહીવટ અંગેના નિર્દેશો આપવામાં આવેલ છે ? આર્ટિકલ – 237 આર્ટિકલ – 181 આર્ટિકલ – 244 આર્ટિકલ – 97 આર્ટિકલ – 237 આર્ટિકલ – 181 આર્ટિકલ – 244 આર્ટિકલ – 97 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ભારતનું બંધારણ, ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ' એ શબ્દો કયા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ? મહાદેવ ગોવિંદ રાનડે ગોપાલ કૃષ્ણ ગોખલે લોકમાન્ય તિલક મહાત્મા ગાંધી મહાદેવ ગોવિંદ રાનડે ગોપાલ કૃષ્ણ ગોખલે લોકમાન્ય તિલક મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ મુજબ, નીચેના પૈકી કયા ક્ષેત્રની સતા કેન્દ્ર અને રાજ્યો બંને હસ્તક છે ? આવકવેરો શિક્ષણ રેલવે લશ્કર આવકવેરો શિક્ષણ રેલવે લશ્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય લઘુમતિ આયોગ (NCM)માં જૈન ધર્મને કયા વર્ષે અધિસૂચિત કરવામાં આવ્યો ? વર્ષ 2002 વર્ષ 2009 વર્ષ 2011 વર્ષ 2014 વર્ષ 2002 વર્ષ 2009 વર્ષ 2011 વર્ષ 2014 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગૃહની બેઠક દરમ્યાન કાર્યસાધક સંખ્યા ન થાય તો ગૃહ મોકૂફ રાખવાની સતા કોને છે ? પ્રધાનમંત્રી સ્પીકર અને ચેરમેન આપેલ તમામ ગૃહપ્રધાન પ્રધાનમંત્રી સ્પીકર અને ચેરમેન આપેલ તમામ ગૃહપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના પ્રથમ પછાત વર્ગ કમિશનના અધ્યક્ષ કોણ હતા ? ડૉ. કે. એમ. મુનશી ડૉ. બાબાસાહેબ આંબેડકર જગજીવન રામ કાકાસાહેબ કાલેલકર ડૉ. કે. એમ. મુનશી ડૉ. બાબાસાહેબ આંબેડકર જગજીવન રામ કાકાસાહેબ કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP