ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના એટોર્ની જનરલનું નામ જણાવો. મુકુલ રોહતગી મિલોન બેનરજી કે.કે. વેણુગોપાલ જી. રામસ્વામી મુકુલ રોહતગી મિલોન બેનરજી કે.કે. વેણુગોપાલ જી. રામસ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સનદી સેવા "પક્ષથી પર" હોવી જોઇએ અને "રાજકીય ગણતરીઓ લઘુતમ હોવી જોઇએ" – એવું કોણે કહ્યું છે ? જવાહરલાલ નેહરૂ બી. આર. આંબેડકર જગજીવનરામ સરદાર પટેલ જવાહરલાલ નેહરૂ બી. આર. આંબેડકર જગજીવનરામ સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના ક્યા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારી/કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે ? અનુચ્છેદ - 312 અનુચ્છેદ - 310 અનુચ્છેદ - 311 અનુચ્છેદ - 309 અનુચ્છેદ - 312 અનુચ્છેદ - 310 અનુચ્છેદ - 311 અનુચ્છેદ - 309 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ પણ વિવાદમાં વડીઅદાલતમાં બંધારણના અર્થઘટનનો પ્રશ્ન ઉપસ્થિત થાય ત્યારે તેમાં અર્થઘટનની સતા ફકત ___ ને હોય છે. એટર્ની જનરલ બન્ને કોર્ટ સુપ્રીમ કોર્ટ વડીઅદાલત એટર્ની જનરલ બન્ને કોર્ટ સુપ્રીમ કોર્ટ વડીઅદાલત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આયોજન પંચની રચના ક્યારે કરવામાં આવી ? 15 ઓગસ્ટ, 1950 15 માર્ચ, 1950 31 માર્ચ, 1950 26 જાન્યુઆરી, 1950 15 ઓગસ્ટ, 1950 15 માર્ચ, 1950 31 માર્ચ, 1950 26 જાન્યુઆરી, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિએ જાહેર કરેલ વટહુકમ સંસદ શરૂ થયા બાદ કેટલા સમયમાં મંજૂર થવો જરૂરી છે ? છ અઠવાડિયામાં ત્રણ અઠવાડિયામાં નવ અઠવાડિયામાં બે અઠવાડિયામાં છ અઠવાડિયામાં ત્રણ અઠવાડિયામાં નવ અઠવાડિયામાં બે અઠવાડિયામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP