બાયોલોજી (Biology)
મૃત્યુ અર્થપૂર્ણ ઘટના છે. કારણ કે.....

સજીવોનાં જીવતત્ત્વો પાછાં મળે છે.
નવા સજીવોને અવતરવાનો અવકાશ મળે છે.
સજીવોની સંખ્યા મર્યાદિત રહે છે.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
રસધાનીપટલ કયા પ્રકારનો પટલ છે ?

અર્ધપ્રવેશશીલપટલ
અપ્રવેશશીલપટલ
પસંદગીમાન પ્રવેશશીલપટલ
પ્રવેશશીલપટલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
બૅક્ટેરિયાનું ભક્ષણ કરતાં સજીવને શું કહે છે ?

બૅક્ટેરિયા ફેજ
વાઈરસ
એક પણ નહિ
વિરોઈડ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ક્રમિક રીતે ઊંચા અને નીચા તાપમાને ઉત્સેચક પર થતી અસરનું સાચું જૂથ કયું ?

નિષ્ક્રિય અને વિનૈસર્ગીકૃત
વિનૈસર્ગીકૃત અને નિષ્ક્રિય
નાશ અને નિષ્ક્રિય
નિષ્ક્રિય અને નાશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સંતૃપ્ત ફેટીએસિડ માટે અસત્ય વિધાન કયું છે ?

પામિટીક ઍસિડ સંતૃપ્ત ફેટીઍસિડ તરીકે વર્તે છે.
તે કેટલાક ક્રમિક કાર્બન પરમાણુને દ્વિબંધથી પણ જોડે છે.
તે લિપિડના બંધારણમાં ઉપયોગી છે.
તે હાઈડ્રોજન ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવતા નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP