બાયોલોજી (Biology) નવી જાતિના સર્જન માટે કયું લક્ષણ જવાબદાર હોય છે ? મૃત્યુ સંગઠન ભિન્નતા અનુકૂલન મૃત્યુ સંગઠન ભિન્નતા અનુકૂલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રાણીઉદ્યાનમાં કયા વિભાગો હોય છે ? આપેલ તમામ પશુચિકિત્સા વિભાગ સંશોધન વિભાગ વહિવટી વિભાગ આપેલ તમામ પશુચિકિત્સા વિભાગ સંશોધન વિભાગ વહિવટી વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ખચ્ચર મેળવવા કયા પ્રકારનું સંકરણ કરાય છે ? અંતઃ જાતીય સંકરણ અંતઃસંકરણ બર્હિસંકરણ આંતરજાતીય સંકરણ અંતઃ જાતીય સંકરણ અંતઃસંકરણ બર્હિસંકરણ આંતરજાતીય સંકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વૃદ્ધિ માટે નીચેનું કયું વિધાન અસંગત છે ? બહુકોષી સજીવો કોષવિભાજન દ્વારા વધે છે. પ્રાણીઓમાં જીવનપર્યંત વૃદ્ધિ થાય છે. કોષવિભાજનને પરિણામે પેશીઅંગ કે દેહમાં વૃદ્ધિ થાય છે. સજીવો તેમના જન્મ પછી દેહના કદમાં વધારો કરતાં જ રહે છે. બહુકોષી સજીવો કોષવિભાજન દ્વારા વધે છે. પ્રાણીઓમાં જીવનપર્યંત વૃદ્ધિ થાય છે. કોષવિભાજનને પરિણામે પેશીઅંગ કે દેહમાં વૃદ્ધિ થાય છે. સજીવો તેમના જન્મ પછી દેહના કદમાં વધારો કરતાં જ રહે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સમભાજનને અંતે કેટલા પ્રાણીકોષ નિર્માણ પામે છે ? 1 4 3 2 1 4 3 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) આકુંચક રસધાનીનું કાર્ય શું છે ? આપેલ તમામ દ્રવ્યોના સંચયનું આસૃતિદાબ સર્જવાનું દ્રવ્યોનું ઉત્સર્જનનું આપેલ તમામ દ્રવ્યોના સંચયનું આસૃતિદાબ સર્જવાનું દ્રવ્યોનું ઉત્સર્જનનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP