બાયોલોજી (Biology)
નવી જાતિના સર્જન માટે કયું લક્ષણ જવાબદાર હોય છે ?

મૃત્યુ
સંગઠન
ભિન્નતા
અનુકૂલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પ્રાણીઉદ્યાનમાં કયા વિભાગો હોય છે ?

આપેલ તમામ
પશુચિકિત્સા વિભાગ
સંશોધન વિભાગ
વહિવટી વિભાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ખચ્ચર મેળવવા કયા પ્રકારનું સંકરણ કરાય છે ?

અંતઃ જાતીય સંકરણ
અંતઃસંકરણ
બર્હિસંકરણ
આંતરજાતીય સંકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વૃદ્ધિ માટે નીચેનું કયું વિધાન અસંગત છે ?

બહુકોષી સજીવો કોષવિભાજન દ્વારા વધે છે.
પ્રાણીઓમાં જીવનપર્યંત વૃદ્ધિ થાય છે.
કોષવિભાજનને પરિણામે પેશીઅંગ કે દેહમાં વૃદ્ધિ થાય છે.
સજીવો તેમના જન્મ પછી દેહના કદમાં વધારો કરતાં જ રહે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
આકુંચક રસધાનીનું કાર્ય શું છે ?

આપેલ તમામ
દ્રવ્યોના સંચયનું
આસૃતિદાબ સર્જવાનું
દ્રવ્યોનું ઉત્સર્જનનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP