GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
મહુડી ખાતેના પવિત્ર ઘંટાકર્ણ મહાવીર સ્વામીના જૈન મંદિરના સ્થાપકનું નામ જણાવો.

યુગભૂષણસુરીશ્વરજી મ.સા.
બુદ્ધિસાગરસુરીશ્વરજી મ.સા.
ધર્મસાગરસુરીશ્વરજી મ.સા.
વિદ્યાસાગરસુરીશ્વરજી મ.સા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
જિલ્લા કલેક્ટર ગુજરાત સરકારના ક્યા વિભાગ હેઠળ સીધી રીતે કાર્ય કરે છે ?

મહેસુલ વિભાગ
કાયદા વિભાગ
કૃષિ વિભાગ
સામાન્ય વહીવટ વિભાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016)
MS Wordમાં ફોન્ટ અને ફોન્ટ સાઇઝ બદલવા માટે ક્યા ટૂલબારનો ઉપયોગ કરવામાં આવે છે ?

ફોન્ટ ટૂલબાર
સ્ટાન્ડર્ડ ટૂલબાર
ફોર્મેટિંગ ટૂલબાર
ટેક્સ્ટ ટૂલબાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP