GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ભારતના બિસ્માર્ક તરીકે કોણ ઓળખાય છે ?

મહાદેવ દેસાઈ
સરદાર વલ્લભભાઈ પટેલ
રવિશંકર મહારાજ
મોહનદાસ કરમચંદ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
સંસદમાં નાણાંકીય ખરડો મૂકવા માટે કોની પૂર્વ મંજૂરી જરૂરી છે ?

રાષ્ટ્રપતિ
વડાપ્રધાન
નાણાંપ્રધાન
કેન્દ્રીય નાણાંપંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
નીલકંઠરાય છત્રપતિનું નામ કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલ છે ?

પેરાપ્લેજીયા હોસ્પિટલ
અંધશાળા
બહેરા-મૂંગાની શાળા
અનાથ આશ્રમ પ્રવૃત્તિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ભારતની સંવિધાન સભા દ્વારા તા. ___ ના રોજ સંવિધાન અપનાવવામાં આવ્યું હતું.

26 નવેમ્બર 1949
15 ઓગસ્ટ 1949
26 જાન્યુઆરી 1950
26 જાન્યુઆરી 1949

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
‘ભારતનું બંધારણ, ભારતના લોકોની ઈચ્છાને અનુરૂપ હોવું જોઈએ' એ શબ્દો કયા રાષ્ટ્રીય નેતાએ ઉચ્ચાર્યા હતા ?

લોકમાન્ય તિલક
ગોપાલકૃષ્ણ ગોખલે
મહાત્મા ગાંધીજી
મહાદેવ ગોવિંદ રાનડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
‘કાયદાની નજરમાં સૌ સરખા' એવું ભારતીય બંધારણના ક્યા અનુચ્છેદમાં જણાવાયેલ છે ?

અનુચ્છેદ - 12
અનુચ્છેદ - 16
અનુચ્છેદ - 14
અનુચ્છેદ - 18

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP