બાયોલોજી (Biology) સજીવો કઈ બાબતે વૈવિધ્ય ધરાવે છે ? આપેલ તમામ આકાર અને કદ રચના અને જીવનશૈલી એક પણ નહીં આપેલ તમામ આકાર અને કદ રચના અને જીવનશૈલી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ઝુલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા ક્યાં આવેલું છે ? મુંબઈ કોલકાતા જોધપુર જોધપુર અને કોલકાતા મુંબઈ કોલકાતા જોધપુર જોધપુર અને કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચેનામાંથી વિહંગમાં કયું અંગ ગેરહાજર અને રૂપાંતરિત છે ? સ્કંધમેખલા અગ્રઉપાંગ નિતંબમેખલા પશ્વઉપાંગ સ્કંધમેખલા અગ્રઉપાંગ નિતંબમેખલા પશ્વઉપાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વૃદ્ધિ માટે નીચેનું કયું વિધાન અસંગત છે ? બહુકોષી સજીવો કોષવિભાજન દ્વારા વધે છે. સજીવો તેમના જન્મ પછી દેહના કદમાં વધારો કરતાં જ રહે છે. કોષવિભાજનને પરિણામે પેશીઅંગ કે દેહમાં વૃદ્ધિ થાય છે. પ્રાણીઓમાં જીવનપર્યંત વૃદ્ધિ થાય છે. બહુકોષી સજીવો કોષવિભાજન દ્વારા વધે છે. સજીવો તેમના જન્મ પછી દેહના કદમાં વધારો કરતાં જ રહે છે. કોષવિભાજનને પરિણામે પેશીઅંગ કે દેહમાં વૃદ્ધિ થાય છે. પ્રાણીઓમાં જીવનપર્યંત વૃદ્ધિ થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રથમ અર્ધીકરણના વિભાજન દરમિયાન સમજાત રંગસૂત્રની જોડની રંગસૂત્રિકાઓ વચ્ચે જનીનીક દ્રવ્યની ફેરબદલી થાય છે. તેને શું કહે છે ? સાયનેપ્સિસ સ્વસ્તિક વ્યતીકરણ રૂપાંતરણ સાયનેપ્સિસ સ્વસ્તિક વ્યતીકરણ રૂપાંતરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સામી મેરુદંડી પ્રાણીઓ ઉત્સર્જન કોના દ્વારા કરે છે ? સૂંઢગ્રંથિ જ્યોતકોષો હરિતપિંડ ઉત્સર્ગિકા સૂંઢગ્રંથિ જ્યોતકોષો હરિતપિંડ ઉત્સર્ગિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP