GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
અમૃતાદેવી બિશ્નોઈ નેશનલ એવોર્ડ કોના સંરક્ષણ માટે આપવામાં આવે છે ?

પર્યાવરણ
જીવાવરણ
વન્યજીવો
મૃદાવરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
જાહેર વહીવટનું પ્રાથમિક ધ્યેય શું છે ?

પ્રજાનું કલ્યાણ કરવાનું
ચૂંટાયેલી પાંખનું કલ્યાણ કરવાનું
વહીવટદારોનું કલ્યાણ કરવાનું
કર્મચારીઓનું કલ્યાણ કરવાનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP