GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ભારતના બંધારણના કયા અનુચ્છેદ હેઠળ જમ્મુ અને કાશ્મીર રાજ્યને વિશિષ્ટ દરજ્જો આપવામાં આવ્યો છે ?

અનુચ્છેદ – 370
અનુચ્છેદ – 371
અનુચ્છેદ – 372
અનુચ્છેદ – 369

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ગુજરાતના ક્યા સાહિત્યકાર રાજ્યસભાના સભ્ય હતા ?

ક. મા. મુન્શી
ચંદ્રકાન્ત બક્ષી
ગોવર્ધનરામ ત્રિપાઠી
ઉમાશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP