GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો.
નરસિંહ મહેતાએ શ્રીકૃષ્ણની ભક્તિ મનવચનકર્મથી કરી.

બહુવ્રીહી
દ્વંદ્વ
અવ્યવીભાવ
તત્પુરુષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ફ્યૂઝનો તાર બનાવવા માટે ક્યા પ્રકારની ધાતુનો ઉપયોગ થાય છે ?

પિત્તળ
લેડ-ટિનની મિશ્રધાતુ
લેડ
પિત્તળ અને લેડ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014)
ભારતના બંધારણ મુજબ ભારતમાં ‘નાગરિકતા’ વિષય, કઈ યાદીમાં સમાવવામાં આવ્યો છે ?

રાજ્ય યાદી
નાગરિકતા યાદી
સહવર્તી/સમવર્તી યાદી
કેન્દ્ર/સંઘ યાદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP