GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) બાયનરી પધ્ધતિમાં કેટલા અંક હોય છે ? બે શૂન્ય એક ચાર બે શૂન્ય એક ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) સરદાર વલ્લભભાઈ પટેલ ક્યા શહેરની મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા ? બારડોલી કરમસદ અમદાવાદ વલ્લભ વિદ્યાનગર બારડોલી કરમસદ અમદાવાદ વલ્લભ વિદ્યાનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રીમતિ કમલા બેનિવાલ બાદ તુરતજ કોની રાજ્યપાલ તરીકે નિયુક્તિ કરવામાં આવી ? કૈલાસપતિ મિશ્રા ઓમપ્રકાશ કોહલી વજુભાઈ વાળા માર્ગારેટ આલ્વા કૈલાસપતિ મિશ્રા ઓમપ્રકાશ કોહલી વજુભાઈ વાળા માર્ગારેટ આલ્વા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભારતના બંધારણમાં દર્શાવેલ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સાથે નીચેના પૈકી કઇ બાબત સાચી નથી ? આ સિદ્ધાંતોનો અમલ કોર્ટો વડે કરાવી શકાય. દેશના શાસનમાં પાયાગત છે. આ સિદ્ધાંતો એક અર્થમાં નાગરિકના અધિકાર છે. રાજ્યના કાયદા ઘડતી વખતે આ સિદ્ધાંતોનો અમલ કરવાની ફરજ રહેશે. આ સિદ્ધાંતોનો અમલ કોર્ટો વડે કરાવી શકાય. દેશના શાસનમાં પાયાગત છે. આ સિદ્ધાંતો એક અર્થમાં નાગરિકના અધિકાર છે. રાજ્યના કાયદા ઘડતી વખતે આ સિદ્ધાંતોનો અમલ કરવાની ફરજ રહેશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) જિપ્સમ (ચિરોડી) નું અણુસૂત્ર કયું છે ? CaSO4 CaSO4.2H2O CaSO4.H2O CaSO4.7H2O CaSO4 CaSO4.2H2O CaSO4.H2O CaSO4.7H2O ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભારતના બિસ્માર્ક તરીકે કોણ ઓળખાય છે ? સરદાર વલ્લભભાઈ પટેલ રવિશંકર મહારાજ મોહનદાસ કરમચંદ ગાંધી મહાદેવ દેસાઈ સરદાર વલ્લભભાઈ પટેલ રવિશંકર મહારાજ મોહનદાસ કરમચંદ ગાંધી મહાદેવ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP