ભારતનો ઈતિહાસ (History of India) પોતાના વિચારોના ફેલાવા માટે શ્યામજીકૃષ્ણ વર્મા દ્વારા ક્યું સામયિકપત્ર શરૂ કરવામાં આવ્યું ? ધ ઈન્ડિયન ઓપિનિયન ધ ઈન્ડિયન ઈકોનોમિસ્ટ ધ ઈન્ડિયન સ્પેક્ટેટર ધ ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ ધ ઈન્ડિયન ઓપિનિયન ધ ઈન્ડિયન ઈકોનોમિસ્ટ ધ ઈન્ડિયન સ્પેક્ટેટર ધ ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અબુલ ફઝલનો વિખ્યાત ગ્રંથ કયો છે ? બાબરનામા તારીખ-ઈ-ફિરોઝશાહી આયને-અકબરી તવારીખ-એ-ગુજરાત બાબરનામા તારીખ-ઈ-ફિરોઝશાહી આયને-અકબરી તવારીખ-એ-ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હૂણોના આક્રમણનો સૌથી પહેલો સામનો કોને કરવો પડેલ હતો ? બ્રહ્મગુપ્ત કુમારગુપ્ત પ્રથમ પુરુગુપ્ત સ્કંદગુપ્ત બ્રહ્મગુપ્ત કુમારગુપ્ત પ્રથમ પુરુગુપ્ત સ્કંદગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોણે પોતાનાં રાજ્યનો દક્ષિણ-પૂર્વ એશિયા સુધી વિસ્તાર કર્યો હતો ? રાજાધિરાજ ચોલા રાજેન્દ્ર ચોલા -I રાજારાજા ચોલા -I અધિરાજેન્દ્ર ચોલા રાજાધિરાજ ચોલા રાજેન્દ્ર ચોલા -I રાજારાજા ચોલા -I અધિરાજેન્દ્ર ચોલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગાંધી-ઈરવિન સમજૂતી ક્યારે થઈ હતી ? માર્ચ 1929 માર્ચ 1932 માર્ચ 1931 માર્ચ 1930 માર્ચ 1929 માર્ચ 1932 માર્ચ 1931 માર્ચ 1930 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મમાં ચોથું આર્ય સત્ય નીચેનામાંથી કોઈ એક છે : પીડાના અંત માટેનો પથ પીડાનું અસ્તિત્વ પીડાનું કારણ પીડાનો અંત પીડાના અંત માટેનો પથ પીડાનું અસ્તિત્વ પીડાનું કારણ પીડાનો અંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP