ભારતનો ઈતિહાસ (History of India) પોતાના વિચારોના ફેલાવા માટે શ્યામજીકૃષ્ણ વર્મા દ્વારા ક્યું સામયિકપત્ર શરૂ કરવામાં આવ્યું ? ધ ઈન્ડિયન સ્પેક્ટેટર ધ ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ ધ ઈન્ડિયન ઈકોનોમિસ્ટ ધ ઈન્ડિયન ઓપિનિયન ધ ઈન્ડિયન સ્પેક્ટેટર ધ ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ ધ ઈન્ડિયન ઈકોનોમિસ્ટ ધ ઈન્ડિયન ઓપિનિયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)નું વડુમથક ક્યાં આવેલું છે ? મુંબઈ દિલ્હી જયપુર બેંગલુરુ મુંબઈ દિલ્હી જયપુર બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની રચનાના સમયે ભારતના વાઈસરોય કોણ હતા ? લોર્ડ ડફરીન લોર્ડ મેયો લોર્ડ એલ્જીન લોર્ડ કેનિંગ લોર્ડ ડફરીન લોર્ડ મેયો લોર્ડ એલ્જીન લોર્ડ કેનિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય બ્રહ્મોસમાજની સ્થાપના કોણે કરી હતી ? પંડિત ગુરુદત્ત રાજા રામમોહનરાય કેશવચંદ્ર સેન દેવેન્દ્રનાથ ટાગોર પંડિત ગુરુદત્ત રાજા રામમોહનરાય કેશવચંદ્ર સેન દેવેન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મમાં ચોથું આર્ય સત્ય નીચેનામાંથી કોઈ એક છે : પીડાના અંત માટેનો પથ પીડાનું અસ્તિત્વ પીડાનો અંત પીડાનું કારણ પીડાના અંત માટેનો પથ પીડાનું અસ્તિત્વ પીડાનો અંત પીડાનું કારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'રાશ્ત ગોફ્તર' નામે મુખપત્ર કોણે ચાલુ કરાવ્યું હતું ? દાદાભાઈ નવરોજી કે. આર. કામા બહેરામજી મલબારી ભીખાઈજી કામા દાદાભાઈ નવરોજી કે. આર. કામા બહેરામજી મલબારી ભીખાઈજી કામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP