ભારતનો ઈતિહાસ (History of India) પોતાના વિચારોના ફેલાવા માટે શ્યામજીકૃષ્ણ વર્મા દ્વારા ક્યું સામયિકપત્ર શરૂ કરવામાં આવ્યું ? ધ ઈન્ડિયન સ્પેક્ટેટર ધ ઈન્ડિયન ઓપિનિયન ધ ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ ધ ઈન્ડિયન ઈકોનોમિસ્ટ ધ ઈન્ડિયન સ્પેક્ટેટર ધ ઈન્ડિયન ઓપિનિયન ધ ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ ધ ઈન્ડિયન ઈકોનોમિસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) INA (ઈન્ડિયન નેશનલ આર્મી) ની સ્થાપના નેતાજીએ કયા દેશમાં કરી હતી ? અફઘાનિસ્તાન જર્મની થાઇલેંડ બર્મા અફઘાનિસ્તાન જર્મની થાઇલેંડ બર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોણ સંસ્કૃત કૃતિ 'માનસોલ્લાસ' ના રચયિતા છે ? વિજયસેન ચંદ્ર સોમેશ્વર તૃતીય બિલ્હણ વિજયસેન ચંદ્ર સોમેશ્વર તૃતીય બિલ્હણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'શિક્ષિત થાઓ, સંઘર્ષ કરો અને સંગઠિત બનો' આ સૂત્ર કોણે આપ્યું હતું ? ડૉ. બાબાસાહેબ આંબેડકર પંડિત જવાહરલાલ નેહરુ મહાત્મા જ્યોતિબા ફૂલે મહાત્મા ગાંધીજી ડૉ. બાબાસાહેબ આંબેડકર પંડિત જવાહરલાલ નેહરુ મહાત્મા જ્યોતિબા ફૂલે મહાત્મા ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મમાં આઠ આરાવાળું ચક્રનું ચિન્હ કઈ બાબતનું પ્રતિનિધિત્વ કરે છે ? બૌદ્ધ ધર્મના આઠ પુસ્તકો આપેલ પૈકી એક પણ નહીં ભગવાન બુદ્ધના આઠ શિષ્યો આર્ય અષ્ટાંગીક માર્ગ બૌદ્ધ ધર્મના આઠ પુસ્તકો આપેલ પૈકી એક પણ નહીં ભગવાન બુદ્ધના આઠ શિષ્યો આર્ય અષ્ટાંગીક માર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દાંડીકૂચ વખતે ભારતના વાઈસરોય કોણ હતા ? લોર્ડ વિલિંગડન લોર્ડ ઈરવિન લોર્ડ રીડિંગ લોર્ડ હારડીંગ લોર્ડ વિલિંગડન લોર્ડ ઈરવિન લોર્ડ રીડિંગ લોર્ડ હારડીંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP