Loading [Contrib]/a11y/accessibility-menu.js
નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
લોકોની શંકા જરાય નિષ્કારણ તો નહોતી હા !
નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
મારા માટે તેણે બે વેણેય કહ્યા નથી.
નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
ગોપીઓને વા'લો કાનુડોજી રે
નિપાત
નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.
ઘરડાં થયાં પણ હજી પીરસતાંય આવડતું નથી.
નિપાત
આપેલ વાક્યનો નિપાતનો પ્રકાર ઓળખાવો.
ગુરુજીને મારા પ્રણામ.
નિપાત
નીચેનામાંથી કયું વાક્ય નિપાતવાળું છે ?
માંદો માણસ સૂતો હોય તો એને જગાડવો ન જોઈએ.
ભક્ત થયા ભેદ ન જાણ્યો
કાનજી જેવા લોકો હવે વિરલ થતા જાય છે, ખરું ને ?
સુશીલા આવીને આ પ્રશ્ન ઉકલી ગયો
ANSWER
DOWNLOAD GUJARATI MCQ APP