છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
ચિદાત્માની સંજ્ઞા કુદરત પ્રભુની પ્રતિકૃતિ

મંદાક્રાંતા
શિખરિણી
પૃથ્વી
સ્ત્રગ્ઘરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
દરેક ચરણમાં = 15 માત્રા કયા છંદમાં હોય છે ?

પૃથ્વી
ચોપાઈ
દોહરો
હરિગીત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
નીચેનામાંથી મંદાક્રાંતા છંદ કઈ પંક્તિમાં રહેલો છે ?

'હા ધિક્! હા ધિક્! કૃતઘ્ની હું આમ મોત ધરી રહું.'
'મને એ ચક્ષુમાં પ્રભુ ! જગત તીર્થોત્તમ મળ્યું.'
'જો જો રે મોટાના બોલ, ઉજજડ ખેડે બાજ્યું ઢોલ.'
'વ્હાલા, તું તો મુજ રહીશને ? છો જગે કો ન મારું.'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
નીચેનામાંથી શાર્દૂલવિક્રીડિત છંદનું બંધારણ - સૂત્ર કયું છે ?

જ સ જ સ ય લ ગા
ય મ ન સ ભ લ ગા
મ સ જ સ ત ત ગા
મ ર ભ ન ય ય ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
નીચેનામાંથી કયું ઉદાહરણ 'હરિગીત' છંદનું છે ?

ભૂલો ભલે બીજું બધું, મા-બાપને ભૂલશો નહીં
હું માનવી માનવ થાઉ તો ઘણું
અમારા એ દાદા વિપુલ વડના ઝૂંડ સરખા
લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
28 માત્રા કયા છંદમાં હોય છે ?

હરિગીત
દોહરો
સવૈયા
ચોપાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP