છંદ
નીચેનામાંથી કયું ઉદાહરણ શિખરિણી છંદનું નથી ?

પિતા છે અકાકી જડ અકલને ચેતનતણો
વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ
કદી મારી પાસે વનવન તણાં હોત કુસુમો
અટંક મરજીવિયા ડગ ભરંત ઉત્સાહના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
નીચેનામાંથી શાર્દૂલવિક્રીડિત છંદનું બંધારણ - સૂત્ર કયું છે ?

જ સ જ સ ય લ ગા
ય મ ન સ ભ લ ગા
મ સ જ સ ત ત ગા
મ ર ભ ન ય ય ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
લોકકંઠે વસેલા નરસિંહ મહેતાના પ્રભાતિયા 'ભોળી રે ભરવાડણ', 'જાગને જાદવા' વગેરે કયા છંદમાં લખાયેલા છે ?

ઝૂલણા
શાર્દૂલવિક્રીડિત
મનહર
શિખરિણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
પ્રસરી રહી ચોપાસ શાખાઓ શૈલરાજની
ન જણાય જશે કેવી સંધ્યા એ મધ્ય આજની

અનુષ્ટુપ
ચોપાઈ
દોહરો
મનહર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
દેવો ને માનવોનાં મધુમિલન તથા સ્થાન સંકેત જેવો.

ચોપાઈ
દોહરો
શાર્દૂલવિક્રીડિત
સ્ત્રગ્ધરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
'પાને પાને પોઢી રાત, તળાવ જંપ્યું કહેતાં વાત -આ પંક્તિનો છંદ જણાવો.

ચોપાઈ
પૃથ્વી
દોહરો
અનુષ્ટુપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP