Loading [Contrib]/a11y/accessibility-menu.js
છંદ
શાર્દૂલવિક્રીડિત છંદનું બંધારણ જણાવો.
છંદ
નીચેનામાંથી કયું ઉદાહરણ શિખરિણી છંદનું નથી ?
કદી મારી પાસે વનવન તણાં હોત કુસુમો
પિતા છે અકાકી જડ અકલને ચેતનતણો
વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ
અટંક મરજીવિયા ડગ ભરંત ઉત્સાહના
ANSWER
DOWNLOAD GUJARATI MCQ APP
છંદ
28 માત્રા કયા છંદમાં હોય છે ?
છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
"દીપકના બે દીકરા, કાજળ ને અજવાશ, એક કપૂત કાળું કરે, બીજો દીયે પ્રકાશ"
છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
"તમારા આત્માનો અમર વરણે દીપક ધરો"
છંદ
સ્ત્રગ્ધરા છંદનું બંધારણ જણાવો.