છંદ
શાર્દૂલવિક્રીડિત છંદનું બંધારણ જણાવો.

મજસતગાગા
મસજસતતગા
મસતતજસગા
મસસજતગાગા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
છંદના આઠ ગણનું મુખ્ય બંધારણ સૂત્ર કયું છે ?

ય મા તા રા જ ભા ન સ
મ ભ ન ત ત ગા ગા
મ સ જ સ ત ત ગા ગા
મ ર ભ ન ય ય ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
અક્ષરમેળ છંદમાં એવો કયો છંદ છે જેમાં '31' અક્ષરો હોય છે ?

સ્ત્રગ્ધરા
શાર્દૂલવિક્રીડિત
મનહર
પૃથ્વી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
દરેક ચરણમાં = 15 માત્રા કયા છંદમાં હોય છે ?

દોહરો
હરિગીત
ચોપાઈ
પૃથ્વી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
નીચે આપેલ વાક્યના છંદનો પ્રકાર જણાવો.
ચિદાત્માની સંજ્ઞા કુદરત પ્રભુની પ્રતિકૃતિ

શિખરિણી
પૃથ્વી
મંદાક્રાંતા
સ્ત્રગ્ઘરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

છંદ
લોકકંઠે વસેલા નરસિંહ મહેતાના પ્રભાતિયા 'ભોળી રે ભરવાડણ', 'જાગને જાદવા' વગેરે કયા છંદમાં લખાયેલા છે ?

શાર્દૂલવિક્રીડિત
મનહર
ઝૂલણા
શિખરિણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP