બાયોલોજી (Biology)
મૃત્યુ અર્થપૂર્ણ ઘટના છે. કારણ કે.....

નવા સજીવોને અવતરવાનો અવકાશ મળે છે.
સજીવોનાં જીવતત્ત્વો પાછાં મળે છે.
સજીવોની સંખ્યા મર્યાદિત રહે છે.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
આપેલ કયું વિધાન નામાધિકરણ સાથે અસંગત છે ?

બધા જ સજીવોનું નામાધિકરણ કરવા સુધીનો અભ્યાસ શક્ય ના પણ હોય.
એક વૈજ્ઞાનિક નામ અન્ય કોઈ પણ સજીવ માટે વપરાતું નથી.
વૈશ્વિક સ્તરે કોઈ પણ સજીવનાં બે વૈજ્ઞાનિક નામ હોય છે.
સજીવોને નિયમોને અનુસરીને નામ આપવામાં આવતું નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
એક કોષી સજીવોમાં કોષ-વિભાજન દ્વારા શું થાય છે ?

સજીવની સંખ્યામાં વૃદ્ધિ
સજીવમાં કંઈ ખાસ ફેર પડતો નથી.
સજીવની વૃદ્ધિ
સજીવના કદમાં વૃદ્ધિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP