બાયોલોજી (Biology)
આપેલ કયું વિધાન નામાધિકરણ સાથે અસંગત છે ?

વૈશ્વિક સ્તરે કોઈ પણ સજીવનાં બે વૈજ્ઞાનિક નામ હોય છે.
બધા જ સજીવોનું નામાધિકરણ કરવા સુધીનો અભ્યાસ શક્ય ના પણ હોય.
સજીવોને નિયમોને અનુસરીને નામ આપવામાં આવતું નથી.
એક વૈજ્ઞાનિક નામ અન્ય કોઈ પણ સજીવ માટે વપરાતું નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કોને વનસ્પતિશાસ્ત્રના પિતા કહેવામાં આવે છે ?

આઈકલર
થીઓફેસ્ટસ
લિનિયસ
વ્હીટેકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પાકમાં વધુ માત્રામાં પ્રોટીન અને ખનીજ તત્ત્વો ઉત્પન્ન કરવા માટેની પદ્ધતિ ?

બાયોફોર્ટિફિકેશન
દૈહિક સંકરણ
જૈવવિશાલન
સૂક્ષ્મ સંવર્ધન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
હર્બેરીયમ પત્રને જે કબાટમાં મૂકવામાં આવે છે ત્યાં ફૂગ કીટકો અને ભેજની સામે રક્ષણ માટે કઈ પ્રક્રિયા કરવામાં આવે છે ?

નેપ્થેલિનની ગોળીઓ મૂકવામાં આવે છે.
પ્લાસ્ટિકની બેગમાં મૂકવામાં આવે છે.
એક પણ નહીં
કબાટના ખાના બદલવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP