અલંકાર
જ્યારે કાવ્યપંક્તિમાં નિર્જીવની અંદર ચેતનનું આરોપણ કરવામાં આવે, તે સજીવ હોય તેવું દર્શાવવામાં આવે ત્યારે ___ અલંકાર બને.

વ્યાજસ્તુતિ
રૂપક
શ્લેષ
સજીવારોપણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
'રામ રાવણનું યુદ્ધ એટલે રામ રાવણનું યુદ્ધ' વાક્યનો અલંકાર જણાવો.

વ્યાજસ્તુતિ
રૂપક
વ્યતિરેક
અનન્વય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
નીચેનામાંથી કયો અલંકાર રૂપક અલંકાર નથી ?

ગીતાનું મુખ ચંદ્ર કરતા પણ સુંદર છે
જળ એજ જીવન !
મને રામરમકડું જડિયું, રાણાજી! મને રામરમકડું જડિયું.
બપોર એક મોટું શિકારી કૂતરું છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
હું હું છું અને તું તું છે.

અનન્વય
શ્લેષ
ઉપમા
વર્ણસગાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
નીચે આપેલ વાક્યોમાંથી વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધીને લખો.

ઝીણાં ફોરાં ઝરમર ઝર્યા
કાળા કમરનો કાળો મોહન, કાળું એનું નામ
પીપળાએ અત્યારે જાણે બોધિવૃક્ષની ગરવાઈ ધારણ કરી
મુંજે ફરીથી ઊંચે જોયુ, એક હાસ્યબાણ છોડ્યું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
ઉપમેયને ઉપમાન કરતાં ચડિયાતું દર્શાવવામાં આવ્યું હોય ત્યારે કયા અલંકાર તરીકે ઓળખાય છે ?

ઉત્પ્રેક્ષા
ઉપમા
વ્યતિરેક
વ્યાજસ્તુતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP