અલંકાર
જ્યારે કાવ્યપંક્તિમાં નિર્જીવની અંદર ચેતનનું આરોપણ કરવામાં આવે, તે સજીવ હોય તેવું દર્શાવવામાં આવે ત્યારે ___ અલંકાર બને.

રૂપક
શ્લેષ
સજીવારોપણ
વ્યાજસ્તુતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
'તેઓ નિરંતર બાપુના પ્રેમ સરોવરમાં તરતાં' આ વાક્યમાં કયો અલંકાર છે ?

સ્વભાવોક્તિ
રૂપક
ઉત્પ્રેક્ષા
ઉપમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
ઉપમેયને જ ઉપમાન તરીકે કયા અલંકારમાં દર્શાવવામાં આવે છે ?

વ્યતિરેક
અનન્વય
રૂપક
આંતરપ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
અલંકારનો પ્રકાર જણાવો.
'તું ચંદ્રથી ચારુ સુહાસિની હે !'

ઉપમા
અનન્વય
વ્યતિરેક
શબ્દાનુપ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
ચોરની સંગે શીખી તું ચોરવા હો વાંસલડી ! વ્હાલે માખણ ચોર્યુ ને તે મન રે હો વાંસલડીમાં કયો અલંકાર છે ?

રૂપક
ઉપમા
વ્યાજસ્તુતિ
વ્યતિરેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
'બળતા અંગાર સમી આંખો તેણે સ્થિર કરી.'

ઉત્પ્રેક્ષા
સજીવારોપણ
ઉપમા
વ્યતિરેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP