અલંકાર
જ્યારે કાવ્યપંક્તિમાં નિર્જીવની અંદર ચેતનનું આરોપણ કરવામાં આવે, તે સજીવ હોય તેવું દર્શાવવામાં આવે ત્યારે ___ અલંકાર બને.

સજીવારોપણ
શ્લેષ
વ્યાજસ્તુતિ
રૂપક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
ખારવા મોગરાના ફૂલ

ઉત્પ્રેક્ષા
વર્ણાનુપ્રાસ
શ્લેષ
રૂપક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
અલંકારનો પ્રકાર જણાવો.
'તું ચંદ્રથી ચારુ સુહાસિની હે !'

અનન્વય
શબ્દાનુપ્રાસ
ઉપમા
વ્યતિરેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
ઘડિયાળના કાંટા પર હાંફયા કરે સમય.

શ્લેષ
સજીવારોપણ
ઉપમા
દ્રષ્ટાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
નીચેનામાંથી કયો અલંકાર રૂપક અલંકાર નથી ?

જળ એજ જીવન !
ગીતાનું મુખ ચંદ્ર કરતા પણ સુંદર છે
બપોર એક મોટું શિકારી કૂતરું છે
મને રામરમકડું જડિયું, રાણાજી! મને રામરમકડું જડિયું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
ટેબલ ટેબલ જેવું છે અને ખુરશી ખુરશી જેવી છે.

રૂપક
ઉપમા
અંત્યાનુપ્રાસ
અનન્વય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP