અલંકાર
જ્યારે કાવ્યપંક્તિમાં નિર્જીવની અંદર ચેતનનું આરોપણ કરવામાં આવે, તે સજીવ હોય તેવું દર્શાવવામાં આવે ત્યારે ___ અલંકાર બને.

વ્યાજસ્તુતિ
સજીવારોપણ
રૂપક
શ્લેષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
રખે છૈયો થાકી જાય.

ઉત્પ્રેક્ષા
રૂપક
પ્રાસસાંકળી
ઉપમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે.

વ્યતિરેક
ઉપમા
શ્લેષ
ઉત્પ્રેક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
રણછોડ બાઘાની માફક જોઈ રહ્યો.

રૂપક
ઉપમા
ઉત્પ્રેક્ષા
વર્ણસગાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
મારી આશા મરી ગઈ.

યમક
વ્યતિરેક
શ્લેષ
અંત્યાનુપ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
કાળજે કોર્યુ તે કોને કહીએ !

રૂપક
વર્ણાનુપ્રાસ
ઉત્પ્રેક્ષા
વ્યતિરેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP