અલંકાર
જ્યારે કાવ્યપંક્તિમાં નિર્જીવની અંદર ચેતનનું આરોપણ કરવામાં આવે, તે સજીવ હોય તેવું દર્શાવવામાં આવે ત્યારે ___ અલંકાર બને.

વ્યાજસ્તુતિ
સજીવારોપણ
રૂપક
શ્લેષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
નીચેનામાંથી કયો ઉપમા અલંકાર નથી તે ઓળખો.

"કાળજે ઊંડા કળણ છે, છદ્મ જેવી જિંદગી"
"મા તે મા, બીજા બધા વનવગડાના વા"
"રૂપે અરુણ ઉદય સરખો"
"ગુલછડી સમોવડી તે બાલિકા હતી"

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
ઉપમેય અને ઉપમાન જુદા દર્શાવવાને બદલે એક જ હોય તેમ દર્શાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે ?

વ્યાજસ્તુતિ
વ્યતિરેક
રૂપક
ઉત્પ્રેક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે.

ઉત્પ્રેક્ષા
શ્લેષ
ઉપમા
વ્યતિરેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.
ઉપમેય અને ઉપમાન વચ્ચે તુલના કયા અલંકારમાં દર્શાવવામાં આવે છે ?

અનન્વય
વ્યતિરેક
ઉપમા
રૂપક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

અલંકાર
'જ્યાં ત્યાં આવી વય બદલી સંતાય, જાણે પરીઓ.' - અલંકાર ઓળખાવો.

વ્યતિરેક
રૂપક
ઉત્પ્રેક્ષા
ઉપમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP