અલંકાર
નીચેની પંક્તિઓ માટેના સાચો અલંકાર શોધો.
'હસ્તકમળથી કાજળ હાર્યું, જળમાં કીધું ઘર :
ઉદર દેખી દમયંતીનું સુકાયું સરવર.'
અલંકાર
થયા પૂરા બેહાલ, સુરત તુજ રડતી સૂરતમાં કયો અલંકાર દર્શાવાયો છે ?
અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
હલકાં તો પારેવાની પાંખથી, મહાદેવથીએ મોટાજી
અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
કિરીટભાઈ નામના આચાર્ય છે.
અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
વખાણ દ્વારા નિંદા અને નિંદા દ્વારા વખાણ કયા અલંકારમાં દર્શાવવામાં આવે છે ?
અલંકાર
'તેઓ નિરંતર બાપુના પ્રેમ સરોવરમાં તરતાં' આ વાક્યમાં કયો અલંકાર છે ?