ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેના પૈકી ક્યું સ્થાપત્ય અમદાવાદમાં આવેલું નથી ?

વેદ મંદિર
સીદી સૈયદની જાળી
અડાલજની વાવ
દરિયાખાનનો ઘુમ્મટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનના સ્થાપકોમાં નીચેના પૈકી કોણ એક હતા ?

મનુભાઈ પંચોળી દર્શક
પરીક્ષિણ મજુમદાર
રવિશંકર મહારાજ
નાનાભાઈ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
'ચિત્રવિચિત્રનો મેળો' ક્યાં યોજાય છે ?

અંબાજી, બનાસકાંઠા
ગુણભાખરી, સાબરકાંઠા
સાગબારા, નર્મદા
વૌઠા, અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
આઇ.આઇ.એમ.-અમદાવાદ આર્કિટેક્ટ

લુઈસ કહાન
ચાર્લ્સ કોરિયા
હાફિઝ કોન્ટ્રાક્ટર
ફ્રેન્ક ગહરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP