ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેના પૈકી ક્યું સ્થાપત્ય અમદાવાદમાં આવેલું નથી ?

અડાલજની વાવ
વેદ મંદિર
સીદી સૈયદની જાળી
દરિયાખાનનો ઘુમ્મટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
'ધરતીના ચિત્રકાર' તરીકે કોણ જાણીતા હતા ?

છગનભાઈ જાદવ
ખોડીદાસ પરમાર
કાંતિભાઈ પરમાર
વાસુદેવ સ્માર્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતમાં પ્રારંભ થયેલ સંસ્થાઓ સંબંધમાં નીચેના પૈકી કઈ જોડી સાચી છે ?

અનાથાશ્રમ : અમદાવાદ, 1892
સંગ્રહાલય : જુનાગઢ, 1849
મહિલા સહકારી બેંક : સુરત, 1994
ઔદ્યોગિક વસાહત : વાપી, 1968

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP