ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેના પૈકી ક્યું સ્થાપત્ય અમદાવાદમાં આવેલું નથી ?

અડાલજની વાવ
સીદી સૈયદની જાળી
દરિયાખાનનો ઘુમ્મટ
વેદ મંદિર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
'ચિત્રવિચિત્રનો મેળો' ક્યાં યોજાય છે ?

વૌઠા, અમદાવાદ
અંબાજી, બનાસકાંઠા
સાગબારા, નર્મદા
ગુણભાખરી, સાબરકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP