GSSSB Bin Sachivalay Mock Test 1 તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શ્રી અરવિંદ ઘોષની કેટલામી જન્મજયંતીની ઉજવણી કરી ? 200 50 150 100 200 50 150 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 કપડવંજ ખાતે આવેલી કુંડ વાવનું નિર્માણ ક્યા રાજવીએ કરાવ્યું હતું ? મૂળરાજ સોલંકી સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ વિસલદેવ વાઘેલા મૂળરાજ સોલંકી સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ વિસલદેવ વાઘેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 નાના આંતરડા ની લંબાઇ કેટલી હોય છે? 6 થી 7 સેન્ટીમીટર 6 થી 7 કિલોમીટર 6 થી 7 મીટર 6 થી 7 ફૂટ 6 થી 7 સેન્ટીમીટર 6 થી 7 કિલોમીટર 6 થી 7 મીટર 6 થી 7 ફૂટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 આપણા મગજમાં ધ્વનિની સંવેદના લગભગ કેટલા સમય માટે રહે છે ? 0.4 સેકન્ડ 0.2 સેકન્ડ 0.1 સેકન્ડ 0.3 સેકન્ડ 0.4 સેકન્ડ 0.2 સેકન્ડ 0.1 સેકન્ડ 0.3 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 grammar is the logic that connects ___ Words or sentences Words to sentences Words and sentences None of this Words or sentences Words to sentences Words and sentences None of this ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Mock Test 1 નીચેનામાંથી કઈ જોડ સાચી છે ? રામાનુજાચાર્ય - અદ્વૈતવાદ રામાનુજાચાર્ય - દ્વૈતવાદ રામાનુજાચાર્ય - શુદ્ધદ્વૈતવાદ રામાનુજાચાર્ય - વિશિષ્ટાદ્વૈતવાદ રામાનુજાચાર્ય - અદ્વૈતવાદ રામાનુજાચાર્ય - દ્વૈતવાદ રામાનુજાચાર્ય - શુદ્ધદ્વૈતવાદ રામાનુજાચાર્ય - વિશિષ્ટાદ્વૈતવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP