GSSSB Bin Sachivalay Mock Test 1
તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શ્રી અરવિંદ ઘોષની કેટલામી જન્મજયંતીની ઉજવણી કરી ?

100
200
150
50

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
નીચેનામાંથી કયું કાર્ય સરકારી કર્મચારીઓનું નથી ?

સરકારશ્રીની નીતિઓ બાબત સલાહ આપવી
મંત્રીઓને સરકારી નીતિઓ બાબત સલાહ આપવી
સરકારશ્રીની નીતી બનાવવામાં સહાયરૂપ થવું
ચૂંટણીમા પ્રચારતંત્ર ગોઠવવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
નીચેનામાંથી કઈ જોડ સાચી છે ?

રામાનુજાચાર્ય - અદ્વૈતવાદ
રામાનુજાચાર્ય - વિશિષ્ટાદ્વૈતવાદ
રામાનુજાચાર્ય - દ્વૈતવાદ
રામાનુજાચાર્ય - શુદ્ધદ્વૈતવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Bin Sachivalay Mock Test 1
ભારતનું રાષ્ટ્રીય પંચાંગ 3, 5 અને 7 મો માસ કયો છે ?

એક પણ નહિ
જેઠ, શ્રાવણ અને આસો
મહા, ચૈત્ર અને જેઠ
પોષ, ફાગણ અને વૈશાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP