બાયોલોજી (Biology) સુકવેલ વનસ્પતિની જાળવણી માટે તેના પર વિશિષ્ટ રસાયણના ધુમાડા દ્વારા કરાતી પ્રક્રિયા એટલે... આરોપણ દાબન ફયુમિગેશન વિષાક્તન આરોપણ દાબન ફયુમિગેશન વિષાક્તન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિકોષમાં કોષદીવાલનું કાર્ય શું છે ? આપેલ તમામ કોષને યાંત્રિક નુકસાન અને ચેપ સામે રક્ષણનું કોષની ફરતે બાહ્યઆવરણ રચવાનું કોષને આકાર આપવાનું આપેલ તમામ કોષને યાંત્રિક નુકસાન અને ચેપ સામે રક્ષણનું કોષની ફરતે બાહ્યઆવરણ રચવાનું કોષને આકાર આપવાનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા સજીવોની કોષદિવાલ પેપ્ટીડોગ્લાઈકેનની બનેલી છે ? આપેલ તમામ સાયનો બૅક્ટેરિયા ફર્મિક્યુટ્સ સ્પાઈરોકીટ આપેલ તમામ સાયનો બૅક્ટેરિયા ફર્મિક્યુટ્સ સ્પાઈરોકીટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વર્ગીકરણ માટે પ્રથમ કક્ષાએ કઈ કાર્યપદ્ધતિ છે ? અર્થકારક જૂથ-વહેંચણી સરળ નિરીક્ષણ ધરાવતાં લક્ષણો સગવડભરી વર્ગ વ્યવસ્થા સજીવોનું નામાધિકરણ અર્થકારક જૂથ-વહેંચણી સરળ નિરીક્ષણ ધરાવતાં લક્ષણો સગવડભરી વર્ગ વ્યવસ્થા સજીવોનું નામાધિકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પેશી સંવર્ધન વખતે કેલસની જાળવણી માટેનું માધ્યમ ___ IBA 2-4-D અગર અગર જેલ આગારોઝ જેલ IBA 2-4-D અગર અગર જેલ આગારોઝ જેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે આપેલ કયું વિધાન મૃત્યુ સાથે સુસંગત છે ? શક્તિના કોઈ પણ રૂપાંતર દરમિયાન કેટલોક શક્તિનો જથ્થો ઉષ્મા-સ્વરૂપે વ્યય પામે છે. સજીવો ઓછાવત્તા પ્રમાણમાં તેમની શરીરરચના કાર્યપદ્ધતિ કે વર્તનો બદલી પર્યાવરણ સાથે તાદાત્મ્ય સાધે છે. અપચય ક્રિયા કરતાં ચયક્રિયાઓનું પ્રમાણ વધુ હોય ત્યારે વૃદ્ધિ થાય છે. બધા ક્ષેત્રોમાં મહત્તમ એન્ટ્રોપીની શિથિલ થતાં ગાત્રો કામ કરતા બંધ પડે છે. શક્તિના કોઈ પણ રૂપાંતર દરમિયાન કેટલોક શક્તિનો જથ્થો ઉષ્મા-સ્વરૂપે વ્યય પામે છે. સજીવો ઓછાવત્તા પ્રમાણમાં તેમની શરીરરચના કાર્યપદ્ધતિ કે વર્તનો બદલી પર્યાવરણ સાથે તાદાત્મ્ય સાધે છે. અપચય ક્રિયા કરતાં ચયક્રિયાઓનું પ્રમાણ વધુ હોય ત્યારે વૃદ્ધિ થાય છે. બધા ક્ષેત્રોમાં મહત્તમ એન્ટ્રોપીની શિથિલ થતાં ગાત્રો કામ કરતા બંધ પડે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP