બાયોલોજી (Biology)
સુકવેલ વનસ્પતિની જાળવણી માટે તેના પર વિશિષ્ટ રસાયણના ધુમાડા દ્વારા કરાતી પ્રક્રિયા એટલે...

વિષાક્તન
ફયુમિગેશન
આરોપણ
દાબન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અર્ધીકરણની કઈ અવસ્થામાં સમજાત રંગસૂત્રો છૂટા પડે જ્યારે તે રંગસૂત્રિકાઓ સેન્ટ્રોમિયર સાથે જોડાયેલી હોય છે ?

ભાજનોત્તરાવસ્થા-I
ભાજનોત્તરાવસ્થા-II
ભાજનાવસ્થા-I
ભાજનાવસ્થા-II

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કયા સજીવોમાં કોષદિવાલ પેપ્ટીડોગ્લાયકેનની બનેલ નથી ?

આપેલ તમામ
હેલોફિલ્સ
મીથેનોઝેન્સ
થરમોએસિડોફિલ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચે આપેલ એ વનસ્પતિ ઉદ્યાનોનું એક મહત્ત્વનું કાર્ય છે :

તેમાં જર્મપ્લાઝમનું નવસ્થાન સંરક્ષણ કરવામાં આવે છે.
તેઓ વન્યજીવોને કુદરતી વસવાટ પૂરો પડે છે.
તે એક સુંદર મનોરંજક વિસ્તાર પૂરો પાડે છે.
ત્યાં ઉષ્ણકટિબંધની વનસ્પતિઓ જોઈ શકાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચે પૈકી કયા કુદરતી ઘટકમાં સેલ્યુલોઝ મોટા જથ્થામાં રહેલો છે ?

ઘઉં
લાકડું
ફળનો ગર
કપાસના તંતુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP