GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
ભારતમાં રાજકોષીય નીતિનો હેતુ નીચેના પૈકી કયો નથી ?

અર્થતંત્રમાં પ્રવાહિતા વધારવી
રોજગારીની તકો વધારવી
ભાવ સ્થિરતાને પ્રોત્સાહન આપવું
આવક અને સંપત્તિની અસમાનતા ઘટાડવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અનુસૂચિત જાતિના અને હિન્દુ ધર્મ પાળતા અનુસૂચિત જાતિ સિવાયની વ્યક્તિ વચ્ચે આંતરજ્ઞાતીય લગ્નોને પ્રોત્સાહન આપવા માટે યુગલ દીઠ કુલ રૂ. 1 લાખ સહાય આપવામાં આવે છે. આ સહાયને કયા મહાનુભાવના નામ સાથે જોડવામાં આવેલ છે ?

સંત કબીર
ડૉ. સવિતા આંબેડકર
ડો. ભીમરાવ આંબેડકર
મહારાજ સયાજીરાવ ગાયકવાડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
જો y = sin (αx+b), α≠0, b વાસ્તવિક અચળ સંખ્યાઓ હોય, તો...

yn = αn sin{αx+b-n(δ/2); n ∈ N}
yn = αn sin{αx+b+n(δ/2); n ∈ N}
yn = αn cos{αx+b+n(δ/2); n ∈ N}
yn = αn cos{αx+b-n(δ/2); n ∈ N}

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP