GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચે જણાવેલ શબ્દનો અર્થ જણાવો. રેણુ રજ રણપ્રદેશ વાંસળી (વેણુ) રાત્રી રજ રણપ્રદેશ વાંસળી (વેણુ) રાત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ખેડાના સત્યાગ્રહ સમયે ગુજરાત સભાના પ્રમુખ કોણ હતા ? વલ્લભભાઈ પટેલ ગાંધીજી વિઠ્ઠલભાઈ પટેલ મોહનલાલ પંડયા વલ્લભભાઈ પટેલ ગાંધીજી વિઠ્ઠલભાઈ પટેલ મોહનલાલ પંડયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેનાં વિધાનો પૈકી કયું વિધાન “આંતરિક અંકુશ''નો એક હેતુ નથી ? કર્મચારી દ્વારા થતી ભૂલો શોધી કાઢવી અને અટકાવવી કર્મચારી દ્વારા થતી છેતરપિંડી શોધી કાઢવી અને અટકાવવી ગ્રાહકોને પૂરી પાડવામાં આવતી સેવા કે માલની ગુણવત્તામાં સુધારો કરવો એની હિસાબી પદ્ધતિ અપનાવવી કે જેથી વાર્ષિક હિસાબો ઝડપથી તૈયાર થાય કર્મચારી દ્વારા થતી ભૂલો શોધી કાઢવી અને અટકાવવી કર્મચારી દ્વારા થતી છેતરપિંડી શોધી કાઢવી અને અટકાવવી ગ્રાહકોને પૂરી પાડવામાં આવતી સેવા કે માલની ગુણવત્તામાં સુધારો કરવો એની હિસાબી પદ્ધતિ અપનાવવી કે જેથી વાર્ષિક હિસાબો ઝડપથી તૈયાર થાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 માનવ વિકાસ આંકની ગણતરી માટે શાને ધ્યાનમાં લેવાય છે ? આપેલ તમામ સારું આરોગ્ય (અપેક્ષિત આયુષ્ય) સારું શિક્ષણ સારું જીવનધોરણ આપેલ તમામ સારું આરોગ્ય (અપેક્ષિત આયુષ્ય) સારું શિક્ષણ સારું જીવનધોરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 મોસમી ઘટકને કારણે સામાયિક ચલમાં કયા પ્રકારના ફેરફારો થાય છે ? અનિયમિત શૂન્ય પ્રમાણમાં નિયમિત દીર્ઘકાલીન અનિયમિત શૂન્ય પ્રમાણમાં નિયમિત દીર્ઘકાલીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચે આપેલ વાક્યનો યોગ્ય કર્તરિપ્રયોગ જણાવો. ઈશ્વર દ્વારા વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવાય છે. ઈશ્ચરે વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવવું. ઈશ્ચરે વિદ્યાર્થીઓને વ્યાકરણથી ભણાવે. ઈશ્ચર વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવશે. ઈશ્વર વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવે છે. ઈશ્ચરે વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવવું. ઈશ્ચરે વિદ્યાર્થીઓને વ્યાકરણથી ભણાવે. ઈશ્ચર વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવશે. ઈશ્વર વિદ્યાર્થીઓને વ્યાકરણ ભણાવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP