ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હમારા રામ ધની હૈ જી, હમારે ક્યા કમી હૈ જી'ને જીવનમંત્ર બનાવનાર દરિદ્રનારાયણોની સેવા કરનાર ગુજરાતના સંત અને કિર્તનકાર કોણ હતા ? એક પણ નહીં રેમશ ઓઝા પંડિત સુખલાલજી સીતરામ મહારાજ એક પણ નહીં રેમશ ઓઝા પંડિત સુખલાલજી સીતરામ મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય સભાના સ્વપ્નદ્રષ્ટા રણજિતરામ મહેતાનું જન્મસ્થળ જણાવો. વડોદરા નવસારી કપડવંજ સુરત વડોદરા નવસારી કપડવંજ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ગઝલના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ? મૂળશંકર મૂલાણી બાલાશંકર કંથારિયા અરદેશર ખબરદાર વાઘજી ઓઝા મૂળશંકર મૂલાણી બાલાશંકર કંથારિયા અરદેશર ખબરદાર વાઘજી ઓઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગઝલ ફારસી કાવ્ય પ્રકાર છે. એમાં રદીફ ___ હોય છે. સ્થિર આધ્યાત્મભાવ બદલાતો પ્રેમભાવ સ્થિર આધ્યાત્મભાવ બદલાતો પ્રેમભાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વચનામૃત ગ્રંથની રચના કોણે કરી હતી ? સ્વામી સચ્ચિદાનંદ રામાનુજાચાર્ય સ્વામી વિવેકાનંદ સ્વામી સહજાનંદ સ્વામી સચ્ચિદાનંદ રામાનુજાચાર્ય સ્વામી વિવેકાનંદ સ્વામી સહજાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પરોઢ થતાં પહેલાં' નવલકથાના રચયિતા___ રમણલાલ વ. દેસાઈ કુન્દનિકા કાપડિયા મનુભાઈ પંચોળી ધીરુબહેન પટેલ રમણલાલ વ. દેસાઈ કુન્દનિકા કાપડિયા મનુભાઈ પંચોળી ધીરુબહેન પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP