ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ખલીલ ધનતેજવી ગુજરાત સમાચારની પૂર્તિમાં કઈ કોલમ લખતા હતા ?

એક જ દે ચિનગારી
સ્પેક્ટ્રોમીટર
ખુલ્લા બારણે ટકોરા
સમયાંતર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દૈનિકપત્રમાં 'વિચારોના વૃંદાવનમાં' કોલમ લખનાર લેખક કોણ છે ?

ચંદ્રકાન્ત મહેતા
ગુણવંત શાહ
કાન્તિ ભટ્ટ
ચંદ્રકાંત બક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“અગન પિપાસા’’ અને ‘‘સાત પગલાં આકાશમાં’ નવલકથા કોની જાણીતી છે ?

ધીરુબેન પરિખ
કુન્દનિકા કાપડિયા
ધીરુબેન પટેલ
વર્ષા અડાલજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા સાહિત્યકારની મહેનત થકી અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન યોજાયું હતું ?

ક્ષેમુ દિવેટીયા
રવિશંકર રાવળ
રણજિતરામ મહેતા
આનંદશંકર ધ્રુવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP