ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ખલીલ ધનતેજવી ગુજરાત સમાચારની પૂર્તિમાં કઈ કોલમ લખતા હતા ? એક જ દે ચિનગારી સ્પેક્ટ્રોમીટર ખુલ્લા બારણે ટકોરા સમયાંતર એક જ દે ચિનગારી સ્પેક્ટ્રોમીટર ખુલ્લા બારણે ટકોરા સમયાંતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દૈનિકપત્રમાં 'વિચારોના વૃંદાવનમાં' કોલમ લખનાર લેખક કોણ છે ? ચંદ્રકાન્ત મહેતા ગુણવંત શાહ કાન્તિ ભટ્ટ ચંદ્રકાંત બક્ષી ચંદ્રકાન્ત મહેતા ગુણવંત શાહ કાન્તિ ભટ્ટ ચંદ્રકાંત બક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પ્રકાશિત થતા સામયિકનું નામ શું ? પરબ જલધારા તરસ વાટીકા પરબ જલધારા તરસ વાટીકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “અગન પિપાસા’’ અને ‘‘સાત પગલાં આકાશમાં’ નવલકથા કોની જાણીતી છે ? ધીરુબેન પરિખ કુન્દનિકા કાપડિયા ધીરુબેન પટેલ વર્ષા અડાલજા ધીરુબેન પરિખ કુન્દનિકા કાપડિયા ધીરુબેન પટેલ વર્ષા અડાલજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા સાહિત્યકારની મહેનત થકી અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન યોજાયું હતું ? ક્ષેમુ દિવેટીયા રવિશંકર રાવળ રણજિતરામ મહેતા આનંદશંકર ધ્રુવ ક્ષેમુ દિવેટીયા રવિશંકર રાવળ રણજિતરામ મહેતા આનંદશંકર ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઇ નવલકથા ક. મા. મુનશી રચિત નથી ? ગુજરાતનો નાથ કરણઘેલો પાટણની પ્રભુતા જય સોમનાથ ગુજરાતનો નાથ કરણઘેલો પાટણની પ્રભુતા જય સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP