Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ, નહી તો ના બને આવું, કહી માતા ફરી રડી.' - પંક્તિ કલાપીના કયા કાવ્યમાંથી લેવામા આવી છે ?

એક ઘા
એનાં એ ગામડાં
હૃદય ત્રિપુટી
ગ્રામમાતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
શરીરની આંતરીક રચનાનો અભ્યાસ કરતી જીવવિજ્ઞાનની શાખાને કયા નામથી ઓળખવામાં આવે છે ?

એનથ્રોપોલોજી
એનાટોમી
એક્સ-બાયોલોજી
જીરોન્ટોલોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
કયા ક્રાંતિકારી દેશભક્ત ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃત વિષયના અધ્યાપક હતા ?

વીર સાવરકર
શ્યામજી કૃષ્ણ વર્મા
સરદારસિંહ રાણા
મોહનલાલ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP