Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) વર્તુળના કેન્દ્રને વર્તુળના કોઈ પણ બિંદુ સાથે જોડતો રેખાખંડ ___ છે. જીવા ત્રિજ્યા વ્યાસ રેખા જીવા ત્રિજ્યા વ્યાસ રેખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ½ ના અડધાને કેટલા વડે ગુણતા 1 આવે ? ½ 4 ¼ 2 ½ 4 ¼ 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) બે સંખ્યાઓનો ગુ.સા.અ. 8 છે અને તેમનો ગુણાકાર 384 છે, તો તેમનો લ.સા.અ. ___ છે. 48 16 42 24 48 16 42 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ, નહી તો ના બને આવું, કહી માતા ફરી રડી.' - પંક્તિ કલાપીના કયા કાવ્યમાંથી લેવામા આવી છે ? એક ઘા એનાં એ ગામડાં હૃદય ત્રિપુટી ગ્રામમાતા એક ઘા એનાં એ ગામડાં હૃદય ત્રિપુટી ગ્રામમાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) શરીરની આંતરીક રચનાનો અભ્યાસ કરતી જીવવિજ્ઞાનની શાખાને કયા નામથી ઓળખવામાં આવે છે ? એનથ્રોપોલોજી એનાટોમી એક્સ-બાયોલોજી જીરોન્ટોલોજી એનથ્રોપોલોજી એનાટોમી એક્સ-બાયોલોજી જીરોન્ટોલોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) કયા ક્રાંતિકારી દેશભક્ત ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં સંસ્કૃત વિષયના અધ્યાપક હતા ? વીર સાવરકર શ્યામજી કૃષ્ણ વર્મા સરદારસિંહ રાણા મોહનલાલ પંડ્યા વીર સાવરકર શ્યામજી કૃષ્ણ વર્મા સરદારસિંહ રાણા મોહનલાલ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP