Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ભારતીય બંધારણના આમુખનું પ્રારૂપ કોણે તૈયાર કર્યુ હતું ?

ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ
બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર
નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ
બંધારણીય સલાહકાર બી.એન.રાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'ગોપાળબાપા' પ્રકરણ કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ?

સોક્રેટિસ
દીપ નિર્વાણ
કુરુક્ષેત્ર
ઝેર તો પીધાં છે જાણી જાણી ભાગ - 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP