Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
ભારતની રાષ્ટ્રીય સ્વતંત્રતાની ચળવળમાં સને 1919 માં કઈ મોટી ઘટના બની હતી ?

રોલેટ એક્ટ
જલિયાંવાલા બાગનો હત્યાકાંડ
ખિલાફત ચળવળ
અસહકાર આંદોલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
ભારત આવવાના જળમાર્ગની સૌપ્રથમ શોધ કોણે કરી ?

કોર્નવોલિસ
વાસ્કો-દ-ગામા
કોલંબસ
રોબર્ટ ક્લાઈવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP