Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
નીચેનામાંથી ક્યું જોડકું ખોટું છે ?

પન્નાલાલ પટેલ - 'મળેલા જીવ'
દર્શક - 'સોક્રેટીસ'
ગોવર્ધનરામ ત્રિપાઠી - 'સત્યના પ્રયોગો'
ઉમાશંકર - 'નિશીથ'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
'ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઈએ, થાય અમારા કામ' - પંક્તિનો છંદ ઓળખાવો.

દોહરો
હરિગીત
ચોપાઈ
ઝૂલણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP