Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
'પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં' - આ રચનાના કવિનું નામ જણાવો.

હરીન્દ્ર દવે
સુરેશ દલાલ
વેણીભાઈ પુરોહિત
રમેશ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
"તુમ મુજે ખૂન દો, મૈ તુમ્હે આઝાદી દૂંગા” - સૂત્ર કોણે આપ્યું હતું ?

પંડિત જવાહરલાલ નહેરુ
બાળગંગાધર તિળક
સુભાષચંદ્ર બોઝ
લાલા લજપતરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
જેમાં હકીકતનું સીધેસીધું કથન કે નિવેદન હોય તેને કેવું વાક્ય કહેવાય ?

પ્રશ્ન વાક્ય
વિધિ વાક્ય
ઉદ્ગાર વાક્ય
વિધાન વાક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26)
બૌધ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ કયું છે ?

ભગવદ્‌ગીતા
સારિપુત્ર પ્રકરણ
કલ્પસૂત્ર
ત્રિપિટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP