Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
શાહજહાંના શાસનકાળ દરમિયાન ઈ.સ. 1926-33 ના સમયકાળે ભારતમાં આવેલ ડચ વિદેશી યાત્રી કોણ ?

કેપ્ટન હોકિન્સ
જોન લાયર
પીટર મંડી
મનૂચી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કોણે દાંડીફૂચને 'મહાભિનિષ્કમણ' સાથે સરખાવી છે ?

સરદાર પટેલે
લાલબહાદુર શાસ્ત્રીએ
મહાદેવભાઈ દેસાઈએ
જવાહરલાલ નહેરુએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
મનુબેન ગાંધી લિખિત પ્રેરક પ્રસંગવર્ણન કૃતિ કઈ ?

પરીક્ષા
વલયની આકાશી સફર
જીવન પાથેય
બે ખાનાનો પરિગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP