Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કયા રાજાના ધ્વજમાં વરાહાવતારનું ચિહ્ન રહેતું ?

કીર્તિવર્મા
મંગલેશ
પુલકેશી પહેલો
પુલકેશી બીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કલાના મહાન સર્જક જહાંગીરે પોતાની આત્મકથા કયા નામે લખી હતી ?

અકબર જહાંગીરી
જહાંગીર કથા
મેરી જહાંગીરી
તુઝુકે જહાંગીરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
'ચરણસ્પર્શ' સમાસ ઓળખાવો.

દ્વંદ્વ સમાસ
તત્પુરુષ સમાસ
દ્વિગુ સમાસ
બહુવ્રીહી સમાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
ત્રિકોણની બાજુઓની લંબાઈઓ 3:4:5 ના પ્રમાણમાં હોય તથા પરિમિતિ 120 મીટર હોય, તો તે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો.

600 મી²
430 મી²
34.56 મી²
1728 મી²

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP