Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કયા રાજાના ધ્વજમાં વરાહાવતારનું ચિહ્ન રહેતું ?

કીર્તિવર્મા
પુલકેશી બીજો
મંગલેશ
પુલકેશી પહેલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
છગનભાઈ, ચકુ, ઇન્દિરા, ચંપક વગેરે પાત્રો કઈ કૃતિમાં આવે છે ?

હીરાની પરીક્ષા
વૃક્ષ
જૂનું પિયરઘર
ટાઈમ ટેબલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
'પરિક્રમા', 'કુંતલ' એ કોના કાવ્યસંગ્રહો છે ?

મણિશંકર ભટ્ટ
ધીરા ભગત
ઉમાશંકર જોશી
બાલમુકુંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP