Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કયા રાજાના ધ્વજમાં વરાહાવતારનું ચિહ્ન રહેતું ?

પુલકેશી પહેલો
પુલકેશી બીજો
કીર્તિવર્મા
મંગલેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
ગોપાળબાપા - કૃતિના લેખક કોણ છે ?

મનુભાઈ પંચોળી
પન્નાલાલ પટેલ
બકુલ ત્રિપાઠી
લાભશંકર ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કવિ હરિહર ભટ્ટે કેટલોક સમય શાનું સંચાલન કર્યું હતું ?

પાંજરાપોળનું
ગૌશાળાનું
વેધશાળાનું
અંધશાળાનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP