Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
'પરિક્રમા', 'કુંતલ' એ કોના કાવ્યસંગ્રહો છે ?

ઉમાશંકર જોશી
મણિશંકર ભટ્ટ
બાલમુકુંદ દવે
ધીરા ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
કોણે દાંડીફૂચને 'મહાભિનિષ્કમણ' સાથે સરખાવી છે ?

જવાહરલાલ નહેરુએ
સરદાર પટેલે
લાલબહાદુર શાસ્ત્રીએ
મહાદેવભાઈ દેસાઈએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
છગનભાઈ, ચકુ, ઇન્દિરા, ચંપક વગેરે પાત્રો કઈ કૃતિમાં આવે છે ?

વૃક્ષ
ટાઈમ ટેબલ
જૂનું પિયરઘર
હીરાની પરીક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP