Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
'પરિક્રમા', 'કુંતલ' એ કોના કાવ્યસંગ્રહો છે ?

બાલમુકુંદ દવે
ધીરા ભગત
મણિશંકર ભટ્ટ
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
'પરમેશ્વર' શબ્દનો સમાસ ઓળખાવો.

દ્વંદ્વ સમાસ
તત્પુરુષ સમાસ
કર્મધારય સમાસ
બહુવ્રીહી સમાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
હું એક સંખ્યા ધારું છું. તેના બમણા કરું છું. પછી તેમાં 3 ઉમેરું છું, તેમાં મારી ધારેલી સંખ્યાના 4 ગણા ઉમેરું છું, પછી તેમાંથી 7 બાદ કરતાં જવાબ -34 આવે છે. તો મારી ધારેલી સંખ્યા જણાવો.

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
ભારતીય સંસ્કૃતિમાં આ જીવનપાથેય અમોલું છે. - વાક્ય પ્રકાર જણાવો.

સાદુવાક્ય
સંકુલવાક્ય
સંયુક્તવાક્ય
મિશ્રવાક્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP