Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
કયા સમાસમાં પ્રથમ પદ સંખ્યાવાચક વિશેષણ હોય છે ?

કર્મધારય સમાસ
અવ્યયીભાવ સમાસ
દ્વિગુ સમાસ
બહુવ્રીહી સમાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'કસુંબીનો રંગ' કાવ્ય કયા કવિનું છે ?

સ્નેહરશ્મિ
ઝવેરચંદ મેઘાણી
ઉમાશંકર
બાલમુકુન્દ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP