Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) કયા સમાસમાં પ્રથમ પદ સંખ્યાવાચક વિશેષણ હોય છે ? કર્મધારય સમાસ અવ્યયીભાવ સમાસ દ્વિગુ સમાસ બહુવ્રીહી સમાસ કર્મધારય સમાસ અવ્યયીભાવ સમાસ દ્વિગુ સમાસ બહુવ્રીહી સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ___ learning is a dangerous thing. Much A little A few Little Much A little A few Little ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) માનવ ગરીબ આંક (Human Poverty Index)માં સમગ્ર વિશ્વમાં ભારતનો કયો નંબર છે ? 45 48 62 58 45 48 62 58 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ત્રણ અસમરેખ બિંદુઓ દ્વારા નિશ્ચિત થતા રેખાખંડોના યોગગણને ___ કહે છે. ત્રિકોણ વર્તુળ ચતુષ્કોણ લંબઘન ત્રિકોણ વર્તુળ ચતુષ્કોણ લંબઘન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'કસુંબીનો રંગ' કાવ્ય કયા કવિનું છે ? સ્નેહરશ્મિ ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર બાલમુકુન્દ દવે સ્નેહરશ્મિ ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર બાલમુકુન્દ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 8% ના કેટલું રકમનું પાંચ વર્ષનું સાદું વ્યાજ રૂ. 1800 થાય. 5500 રૂ. 4500 રૂ. 4800 રૂ. 4000 રૂ. 5500 રૂ. 4500 રૂ. 4800 રૂ. 4000 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP