Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) કયા સમાસમાં પ્રથમ પદ સંખ્યાવાચક વિશેષણ હોય છે ? બહુવ્રીહી સમાસ અવ્યયીભાવ સમાસ કર્મધારય સમાસ દ્વિગુ સમાસ બહુવ્રીહી સમાસ અવ્યયીભાવ સમાસ કર્મધારય સમાસ દ્વિગુ સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'જનની' કાવ્યના કવિનું નામ જણાવો. ખબરદાર દલપતરામ બાલમુકુન્દ દવે બોટાદકર ખબરદાર દલપતરામ બાલમુકુન્દ દવે બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'મળેલા જીવ' કૃતિના સર્જકનું નામ જણાવો. દર્શક પીતાંબર પટેલ ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ દર્શક પીતાંબર પટેલ ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) કયો ધારો ભારતમાં બ્રિટીશ શાસનનો આધાર સ્તંભ ગણાય છે ? નિયામક ધારો મોર્લો-મિન્ટો ધારો ચાર્ટર ધારો પીટનો ધારો નિયામક ધારો મોર્લો-મિન્ટો ધારો ચાર્ટર ધારો પીટનો ધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'આખ્યાન'ના પિતા કોને કહેવામાં આવે છે ? પ્રેમાનંદ વિષ્ણુદાસ ભાલણ નાકર પ્રેમાનંદ વિષ્ણુદાસ ભાલણ નાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) કાફીઓના રચયિતા તરીકે કોણ ખ્યાતનામ છે ? ધીરો દયારામ પ્રેમાનંદ ભોજા ભગત ધીરો દયારામ પ્રેમાનંદ ભોજા ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP