ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વનરાજ ચાવડો’ નવલકથાના લેખક કોણ છે ? દુર્ગારામ મહેતા મહિપતરામ રૂપરામ બળવંત મહેતા રણજિતરામ મહેતા દુર્ગારામ મહેતા મહિપતરામ રૂપરામ બળવંત મહેતા રણજિતરામ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના દર્શાવેલ ગુજરાતી સાહિત્યસર્જક અને તેમના સ્થળ પૈકીની કઈ જોડ સાચી નથી ? ભક્તકવિ દયારામ - ડભોઈ કવિવર નર્મદ - સુરત મહાકવિ પ્રેમાનંદ - વડોદરા ભક્તકવિ નરસિંહ મહેતા - જુનાગઢ ભક્તકવિ દયારામ - ડભોઈ કવિવર નર્મદ - સુરત મહાકવિ પ્રેમાનંદ - વડોદરા ભક્તકવિ નરસિંહ મહેતા - જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'તપાસીએ' ગઝલના રચયિતા કોણ છે ? અંકિત ત્રિવેદી હર્ષદેવ માધવ જલન માતરી ચીનુ મોદી અંકિત ત્રિવેદી હર્ષદેવ માધવ જલન માતરી ચીનુ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જે કોઈ પ્રેમઅંશ અવતરે' કાવ્યના કવિ કોણ ? શામળ દયારામ નરસિંહ મીરાં શામળ દયારામ નરસિંહ મીરાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ જોડકાં પૈકી અયોગ્ય જોડ શોધો. રમણલાલ દેસાઈ - દિવ્યચક્ષુ કાકાસાહેબ કાલેલકર - સ્મરણયાત્રા રમણભાઈ નીલકંઠ - રાઈનો પર્વત મણિલાલ નભુભાઈ - પિંગળપ્રવેશ રમણલાલ દેસાઈ - દિવ્યચક્ષુ કાકાસાહેબ કાલેલકર - સ્મરણયાત્રા રમણભાઈ નીલકંઠ - રાઈનો પર્વત મણિલાલ નભુભાઈ - પિંગળપ્રવેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ક.મા.મુનશીની કઈ નવલકથા ઉપરથી ફિલ્મ બનાવવામાં આવી હતી ? જય સોમનાથ તપસ્વિની લોપામુદ્રા પૃથ્વીવલ્લભ જય સોમનાથ તપસ્વિની લોપામુદ્રા પૃથ્વીવલ્લભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP