ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વનરાજ ચાવડો’ નવલકથાના લેખક કોણ છે ?

દુર્ગારામ મહેતા
મહિપતરામ રૂપરામ
બળવંત મહેતા
રણજિતરામ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના દર્શાવેલ ગુજરાતી સાહિત્યસર્જક અને તેમના સ્થળ પૈકીની કઈ જોડ સાચી નથી ?

ભક્તકવિ દયારામ - ડભોઈ
કવિવર નર્મદ - સુરત
મહાકવિ પ્રેમાનંદ - વડોદરા
ભક્તકવિ નરસિંહ મહેતા - જુનાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ જોડકાં પૈકી અયોગ્ય જોડ શોધો.

રમણલાલ દેસાઈ - દિવ્યચક્ષુ
કાકાસાહેબ કાલેલકર - સ્મરણયાત્રા
રમણભાઈ નીલકંઠ - રાઈનો પર્વત
મણિલાલ નભુભાઈ - પિંગળપ્રવેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP