Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા ? શ્રીમદ્ રાજચંદ્ર શ્રી ગોપાલકૃષ્ણ ગોખલે રવીન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય શ્રીમદ્ રાજચંદ્ર શ્રી ગોપાલકૃષ્ણ ગોખલે રવીન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) He ___ to a higher position by the government. will promote has been promoted promoted promotes will promote has been promoted promoted promotes ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ___ only scripture she has read its 'the Gita' A The An No A The An No ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) પહેલાંના સમયમાં કોઈ રાજા કે શાસક પોતાના શાસક વિષયક સિદ્ધિઓની વિગતો ધાતુ કે પથ્થર ઉપર કોતરાવતા હતા, આવા કોતરેલાં લખાણોને શું કહેવામાં આવે છે ? હસ્તલેખો અભિલેખો ચિત્રલેખો શાસ્ત્રલેખો હસ્તલેખો અભિલેખો ચિત્રલેખો શાસ્ત્રલેખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ક્રાંતિકારી શ્રી શ્યામજી કૃષ્ણ વર્માનું નિધન ક્યાં થયું હતું ? પોરબંદર માંડવી લંડન જીનીવા પોરબંદર માંડવી લંડન જીનીવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) અલંકાર ઓળખાવો : 'ફૂલના જાણે શોભે ગાલીચા અહીં.' વ્યાજસ્તુતિ ઉપમા ઉત્પ્રેક્ષા શ્લેષ વ્યાજસ્તુતિ ઉપમા ઉત્પ્રેક્ષા શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP