Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
નીચેના પૈકી કોને રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો છે ?

ઇશ્વર પરમાર
ગિજુભાઈ બધેકા
જગદીશ ભટ્ટ
સાં. જે. પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
સંયોજકનો પ્રકાર લખો : 'સહુ બજાર તરફ જતા હતા પણ એ ઘર તરફ ચાલ્યો.'

પરિણામવાચક
વિરોધવાચક
શરતવાચક
સમુચ્ચયવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP