Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
નીચેના પૈકી કયા કવિએ ગુજરાતી સાહિત્યના પ્રમુખ તરીકે સેવા આપી નથી ?

માધવ રામાનુજ
ઉશનસ્‌
રાજેન્દ્ર શાહ
સ્નેહરશ્મિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકેલ “ચિરંજીવી યોજના'' અંતર્ગત કયો ખર્ચ સરકાર પોતે ઉપાડે છે ?

પ્રસૂતિ સમયનો
બાળકોના ભોજનનો
ખેતીમાં નુકસાનનો
ટ્રેક્ટર ખરીદવાનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
નીચેના પૈકી કોને રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો છે ?

ગિજુભાઈ બધેકા
સાં. જે. પટેલ
જગદીશ ભટ્ટ
ઇશ્વર પરમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP