Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
'અંધારી અમાસના દીવા' ના લેખક કોણ છે ?

શ્રદ્ધા ત્રિવેદી
ફિલિપ ક્લાર્ક
યશવંત મહેતા
સાંકળચંદ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ ક્યો છે ?

વસ્તુ, વ્રત, વર્ણ્ય, વ્યક્ત, વાદ્ય
વસ્તુ, વર્ણ્ય, વ્યક્ત, વ્રત, વાદ્ય
વર્ણ્ય, વસ્તુ, વાદ્ય, વ્યક્ત, વ્રત
વ્રત, વ્યક્ત, વસ્તુ, વર્ણ્ય, વાદ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
ગુજરાત સરકારની કઈ યોજના અંતર્ગત રાજ્યના ગામોને 3-ફેઝ વીજ પુરવઠો ચોવીસ કલાક માટે પૂરો પાડવામાં આવે છે ?

જ્યોતિગ્રામ યોજના
દીપક્રાંતિ યોજના
ગ્રામ ઉજાલા યોજના
ગ્રામ વીજક્રાંતિ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP