Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
"રાષ્ટ્રિય ખેલ દિન'' કયા ભારતીય ખેલાડીની યાદમાં મનાવવામાં આવે છે ?

મેજર ધ્યાનચંદ
પટૌડી
જયપાલસિંહ
સી. કે. નાયડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
સંયોજકનો પ્રકાર લખો : 'સહુ બજાર તરફ જતા હતા પણ એ ઘર તરફ ચાલ્યો.'

વિરોધવાચક
સમુચ્ચયવાચક
શરતવાચક
પરિણામવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP