Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) કહેવતનો અર્થ લખો : 'દુઃખનું ઓસડ દહાડા' સમય જતાં દુઃખ ઘટતું જાય છે. ઓસડ પીવાથી દુઃખ ઘટે છે. સમય જતાં દુઃખ વધે છે. દુઃખ જોઈ દયાની લાગણી થવી. સમય જતાં દુઃખ ઘટતું જાય છે. ઓસડ પીવાથી દુઃખ ઘટે છે. સમય જતાં દુઃખ વધે છે. દુઃખ જોઈ દયાની લાગણી થવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ₹ 1500 નું 6% લેખે સાદા વ્યાજે 8 માસનું વ્યાજમુદ્દલ કેટલું થાય ? ₹ 60 ₹ 1560 ₹ 1580 ₹ 80 ₹ 60 ₹ 1560 ₹ 1580 ₹ 80 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) n/2 (a+ℓ)=___. d Sn Tn-1 Tn d Sn Tn-1 Tn ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) અલંકાર ઓળખાવો : 'ફૂલના જાણે શોભે ગાલીચા અહીં.' વ્યાજસ્તુતિ શ્લેષ ઉપમા ઉત્પ્રેક્ષા વ્યાજસ્તુતિ શ્લેષ ઉપમા ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) નિપાત લખો : 'તમારે માત્ર મૌન રહેવાનું છે.' રહેવાનું મૌન તમારે માત્ર રહેવાનું મૌન તમારે માત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) નીચેના પૈકી કોને રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો છે ? ઇશ્વર પરમાર ગિજુભાઈ બધેકા જગદીશ ભટ્ટ સાં. જે. પટેલ ઇશ્વર પરમાર ગિજુભાઈ બધેકા જગદીશ ભટ્ટ સાં. જે. પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP