Loading [Contrib]/a11y/accessibility-menu.js

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
નીચેના પૈકી કોને રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો છે ?

ઇશ્વર પરમાર
જગદીશ ભટ્ટ
સાં. જે. પટેલ
ગિજુભાઈ બધેકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
નીચેના પૈકી કયા કવિએ ગુજરાતી સાહિત્યના પ્રમુખ તરીકે સેવા આપી નથી ?

માધવ રામાનુજ
સ્નેહરશ્મિ
ઉશનસ્‌
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
પૃથ્વીના જે વિભાગમાં સૂર્યના સીધાં કિરણો પડે છે તે વિભાગને શું કહેવામાં આવે છે ?

શીત કટિબંધ
ઉષ્ણ કટિબંધ
રણપ્રદેશ
મહાદ્વીપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP