Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) નીચેના પૈકી કોને રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો છે ? જગદીશ ભટ્ટ ઇશ્વર પરમાર ગિજુભાઈ બધેકા સાં. જે. પટેલ જગદીશ ભટ્ટ ઇશ્વર પરમાર ગિજુભાઈ બધેકા સાં. જે. પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) સંધિ લખો : 'પરિણત' પરિ + નત પરી + ણત પરિ + ણત પરી + નત પરિ + નત પરી + ણત પરિ + ણત પરી + નત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ચાર ભિન્ન અસમરેખ બિંદુઓ વધુમાં વધુ કેટલી રેખાઓ નિશ્ચિત કરે છે ? એક બે ચાર છ એક બે ચાર છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) સમાસ ઓળખાવો : 'સત્યાગ્રહ' તત્પુરુષ દ્વિગુ દ્વંદ્વ ઉપપદ તત્પુરુષ દ્વિગુ દ્વંદ્વ ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) અલંકાર ઓળખાવો : 'ફૂલના જાણે શોભે ગાલીચા અહીં.' વ્યાજસ્તુતિ ઉપમા ઉત્પ્રેક્ષા શ્લેષ વ્યાજસ્તુતિ ઉપમા ઉત્પ્રેક્ષા શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા ? રવીન્દ્રનાથ ટાગોર શ્રીમદ્ રાજચંદ્ર શ્રી ગોપાલકૃષ્ણ ગોખલે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રવીન્દ્રનાથ ટાગોર શ્રીમદ્ રાજચંદ્ર શ્રી ગોપાલકૃષ્ણ ગોખલે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP