Loading [Contrib]/a11y/accessibility-menu.js

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
જૈવિક વસ્તુઓની આયુ નિશ્ચિત કરવા માટે નિમ્નમાંથી શેનો ઉપયોગ થાય છે ?

પોટેશિયમ-8 ડેટીંગ
કાર્બન-14 ડેટીંગ
કાર્બન-8 ડેટીંગ
પોટેશિયમ-14 ડેટીંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
માનવ જઠરમાં કુદરતી રીતે કયો એસિડ ઉપલબ્ધ હોય છે ?

હાઈડ્રોક્લોરીક એસિડ
લેક્ટિક એસિડ
ફોર્મીક એસિડ
સલ્ફ્યુરીક એસિડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
15મી ઓગષ્ટ 1947 ના રોજ આરબીઆઈના ગવર્નર કોણ હતા ?

જેમ્સ ટેઈલર
ઓર્સ્બોન સ્મિથ
સી.ડી. દેશમુખ
બેનેગલ રામા રાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
2013માં સ્થાપેલી સાતમા પગાર પંચના અધ્યક્ષ કોણ હતા ?

મીના અગરવાલ
અશોક કુમાર માથુર
ડૉ. રથીન રાય
વિવેક રાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP